શોધખોળ કરો

પાટીદારોના OBC સમાવેશ મુદ્દે નીતિન પટેલે શું આપી પ્રતિક્રિયા? જાણો પાટીદારોને શું કહ્યું?

નીતિન પટેલે કહ્યું કે , કેન્દ્રના કોઈ નેતા કે કોઈ પક્ષના નેતા કોઈ નિવેદન કરે તે જરૂરી નથી. ઓબીસીમાં કઈ જ્ઞાતિને કઈ શરતોના આધારે સામેલ કરવી તે રાજ્ય સરકારનો અધિકાર છે.

ગાંધીનગરઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પાટીદારને OBCમાં સામેલ કરવા મુદ્દે નિવેદન આપતાં ફરી એકવાર અનામતનો મુદ્દો ચગ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઇએ. પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે. હવે આ નિવેદન મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાના બિલ પ્રમાણે રાજ્ય સરકારને અધિકાર મળ્યો છે કે કઈ જ્ઞાતિને obcમાં સમાવવા. કેન્દ્રના કોઈ નેતા કે કોઈ પક્ષના નેતા કોઈ નિવેદન કરે તે જરૂરી નથી. ઓબીસીમાં કઈ જ્ઞાતિને કઈ શરતોના આધારે સામેલ કરવી તે રાજ્ય સરકાર નો અધિકાર છે.

તેમણે ઉમેર્યું કે, કોઈ નેતા આ અંગે નિવેદન કરે તે માન્ય નથી. તેમણે પાટીદારોના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, જે જ્ઞાતિને લાભ લેવો હોય તે માંગણી કરે. સર્વે થાય અને માન્ય મળે તો ઓબીસીમાં સામેલ કરી શકાય. ભારત સરકારના કાયદાના આધારે બધા નિયમો નક્કી કરવામાં આવશે. જેને લાભ લેવો હોય એમણે માગણી કરવાની હોય. માગણીના આધારે સર્વે કરી યોગ્ય લાગે તો લાભ અપાય છે. 

કેન્દ્રિય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવલે કહ્યું કે 2024માં ભાજપ 350 થી 400 બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.
 
રામદાસ અઠાવલે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને અન્ય ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું હતું. આ સાથે તેમણે મોદી સરકારના 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી હતી. 

કેન્દ્રિયમંત્રી રામદાસ અઠાવલે પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય. તેમને અલગ ક્વોટા બનાવીને અનામત આપી શકાય તેવું કહ્યું છે. જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. જ્યારે રામદાસ અઠાવલે દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું હતું કે  કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"મુંબઈ હુમલાને લઈ PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારો," ABP ન્યૂઝના ઇન્ટરવ્યૂનો પ્રધાનમંત્રીએ કર્યો ઉલ્લેખ
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો! રાજકોટની 'જશોદા ડેરી' ની મીઠાઈમાંથી જીવાત નકળી, દુકાનદારે બચાવમાં કહી આ વાત
તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો! રાજકોટની 'જશોદા ડેરી' ની મીઠાઈમાંથી જીવાત નકળી, દુકાનદારે બચાવમાં કહી આ વાત
'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિંહ અને ભગવાનના દર્શનમાં પણ કપટ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોતનું 'ક્લિનિકલ ટ્રાયલ' ?
Ahmedabad Digital arrest Case: અમદાવાદની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવાના કેસમાં આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
Rushikesh Patel: વિસનગરમાં ગેંગરેપની ઘટના પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
Ahmedabad News : ક્લિનિકલ ટ્રાલયમાં ગેરરીતિના અહેવાલો બાદ લેમ્બડા થેરાપ્યુટિક રિસર્ચની સ્પષ્ટતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"મુંબઈ હુમલાને લઈ PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારો," ABP ન્યૂઝના ઇન્ટરવ્યૂનો પ્રધાનમંત્રીએ કર્યો ઉલ્લેખ
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો! રાજકોટની 'જશોદા ડેરી' ની મીઠાઈમાંથી જીવાત નકળી, દુકાનદારે બચાવમાં કહી આ વાત
તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો! રાજકોટની 'જશોદા ડેરી' ની મીઠાઈમાંથી જીવાત નકળી, દુકાનદારે બચાવમાં કહી આ વાત
'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
'ડિજિટલ એરેસ્ટ'ના નામે ₹11 કરોડની ઠગાઈ: અમદાવાદની મહિલાને 80 દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
કેમેસ્ટ્રીના નોબેલ પુરસ્કારની જાહેરાત, જાણો કયા દેશોના વૈજ્ઞાનિકોને મળ્યો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર?
કેમેસ્ટ્રીના નોબેલ પુરસ્કારની જાહેરાત, જાણો કયા દેશોના વૈજ્ઞાનિકોને મળ્યો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર?
અમદાવાદની 'સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ'માં ફરજિયાત સ્કર્ટ પહેરવાનો ફતવો, લેગિંગ્સ પર પ્રતિબંધથી વાલીઓમાં આક્રોશ
અમદાવાદની 'સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ'માં ફરજિયાત સ્કર્ટ પહેરવાનો ફતવો, લેગિંગ્સ પર પ્રતિબંધથી વાલીઓમાં આક્રોશ
વિસનગરમાં 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ, 6 નરાધમોએ 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર
વિસનગરમાં 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ, 6 નરાધમોએ 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget