શોધખોળ કરો

આ દવા ખેડૂતોને પરાળી બાળવામાંથી આપી શકે છે છૂટકારો, ખેતર બનશે ફળદ્રુપ

ગાંધીનગરઃ હાલમાં દિલ્હીના લોકો હવા પ્રદૂષણને કારણે પરેશાન છે. નવી દિલ્હીમાં થઇ રહેલા પ્રદૂષણ પાછળ હરિયાણા અને પંજાબમાં ખેડૂતો દ્ધારા બાળવામાં આવતી પરાળીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. જોકે, હાલમાં એક એવી દવા શોધવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના ઉપયોગથી ખેડૂતોને પરાળી બાળવામાંથી છૂટકારો મળી જશે અને હવા પ્રદૂષણમાં વધારો થતો અટકાવી શકાશે. ગુજરાતમાં  આવેલી રાકનપુર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી બનાવવામાં આવેલી ‘ધરતી રસ’ નામની દવાના ઉપયોગથી ખેડૂતોને પરાણી બાળવામાંથી છૂટકારો મેળવી શકાશે. રાકનપુર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના માલિક રમેશભાઇ પટેલના મતે ધરતી રસનો ઉપયોગ કરવાથી ખેડૂતોને પરાળી બાળવામાં છૂટકારો મળી શકે છે. એટલું જ નહી તેનાથી ખેડૂતોની જમીન પણ ખૂબ ફળદ્રુપ થઇ શકે છે. આ દવા વાપરવાને લઇને રમેશ ભાઇ કહે છે કે એક એકર ખેતરમાં ઉભી રહેલી પરાળી પર 200 લિટર પાણીમાં 25થી 30 કિલો યુરિયા નાખી તેમાં પાંચ લિટર ધરતી રસ નાખવામાં આવે. બાદમાં તે દવાને તમારા ખેતરમાં રહેલી પરાળીમાં છાંટીને ખેડી દીધા બાદ ખાતર બની જાય છે. સામાન્ય રીતે પરાળીને એમ જ ખેતરમાં છોડી દેવામાં આવે તો તેને ખાતર બનતા મહિનાઓ થઇ જાય છે જ્યારે આ દવા છાંટ્યા બાદ 15 કે 20 દિવસમાં પરાળી સડી જશે બાદમાં ખેતર ખેડવામાં પણ સરળતા રહેશે. આ દવાના અગાઉ પંજાબ અને હરિયાણાના ખેતરોમાં બે વાર પરીક્ષણ થઇ ચૂક્યા છે. અને હાલમાં  પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં પરીક્ષણ હેઠળ છે. દવાના ફાયદા પર વાત કરતા રમેશ ભાઇ કહે છે કે દવાના ઉપયોગ કરવાથી ઘઉં અને ચોખાનો પાકમાં પણ વધારો જોવા મળ્યો છે. એટલું જ નહી પરાળી ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ આવતા ખેતરની ફળદ્રુપતા પણ વધતી જોવા મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
Embed widget