શોધખોળ કરો

આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે સ્વીકારી તમામ માંગો

મહત્વનું છે કે, 23 જાન્યુઆરીથી આદિવાસીઓ તેમની વિવિધ માંગને લઈને આંદોલન કરી રહ્યાં હતા તેમની માંગણી હતી કે રબારી, ભરવાડ અને ચારણને આપવામાં આવેલા ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવામાં આવે.

ગાંધીનગર: ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે છેલ્લા 28 દિવસથી ચાલતું આદિવાસીઓનું આંદોલન સમેટાઈ ગયું છે. સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા કરવામાં આવેલી નવ માંગણીઓ સરકારે સ્વીકારી લેતા આદિવાસી કન્વીનર ડો. રાજન ભાગોરાએ આંદોલન પુરુ થયાની જાહેરાત કરી હતી. મંત્રી ગણપત વસાવા, મંત્રી ભુપેન્દ્રસિંહ, આર.સી.ફળદુ, સાસંદ પ્રભુ ભાઈ વસાવા, મનસુખભાઈ અને આદિવાસી સમાજના આગેવાનો સાથે મળી વાટાઘાટો કરી હતી. બાદમાં મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ આદિવાસી સમાજની 9 માંગણીની રજૂઆત કરી હતી. સરકારે આદિવાસી સમાજની નવ માંગણીઓને સ્વીકારી લીધી હતી. મહત્વનું છે કે, 23 જાન્યુઆરીથી આદિવાસીઓ તેમની વિવિધ માંગને લઈને આંદોલન કરી રહ્યાં હતા અને 26 ફેબ્રુઆરીએ વિધાનસભા ઘેરાવની ચીમકી પણ આપી હતી. જે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે સ્વીકારી તમામ માંગો આદિવાસીઓની માંગણી હતી કે રબારી, ભરવાડ અને ચારણને આપવામાં આવેલા ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. સરકારે કહ્યુ કે, 2010 ના ઠરાવમાંથી મસવાડી પહોંચને આજથી સ્થગિત કરવામાં આવે છે. 1956 ના પુરાવા હશે તેમની આવનારા દિવસોમાં જે પરિવાર હતા તેમની યાદી બનાવવામાં આવશે. કાયદો વિધાનસભા પસાર થયા પછી 30 દિવસમાં નિયમ બનાવી લાગુ કરવામાં આવશે.
આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે સ્વીકારી તમામ માંગો સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિના કન્વીનર ડો, રાજન ભાગોરાએ આંદોલન સમેટવાની જાહેરાત કરતા કહ્યું કે, સરકારે તમામ 9 માંગો સ્વીકારી છે. સરકારે કહ્યું કે, ગીર, બરડા, આલેચના માલધારીઓને 1956ના અમલ મુજબ કાર્યવાહી થશે. રેસિડેન્સીયલ દરજ્જો આપવામાં આવ્યો હતો તેનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે. આદિવાસી સમાજનું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે સ્વીકારી તમામ માંગો આદિવાસી સમાજે કોર્ટમાં ત્રણ પીઆઈએલ કરી છે, સરકારે હજુ એફિડેવિટ કરી નથી પણ સરકારે બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં સરકાર એફિડેવિટ કરશે. આ વિધાનસભા સત્રમાં કાયદો લાવવામાં આવશે. ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર હાંસલ કરીને નોકરી મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તે સિવાય અધિકારીઓ સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Embed widget