શોધખોળ કરો

Gandhinagar Corporation Election : ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને કોરોના થતાં ખળભળાટ?

ગાંધીનગર મનપાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બીહોલા કોરોના સંક્રમિત થયા છે. શૈલેન્દ્રસિંહ બીહોલનો સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થયો છે. માતા- પિતા, પત્ની અને પુત્ર સાથે શૈલેન્દ્રસિંહ બીહોલા પણ સંક્રમિત થયા છે. ગઈ કાલે શૈલેન્દ્રસિંહ બીહોલાએ લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો.

ગાંધીનગરઃ આગામી 17મી એપ્રિલે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ ચૂંટણી જીતવા માટે કવાયત પણ તેજ કરી દેવામાં આવ્યા છે, ત્યારે ગાંધીનગરથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. 

ગાંધીનગર મનપાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બીહોલા કોરોના સંક્રમિત થયા છે. શૈલેન્દ્રસિંહ બીહોલનો સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થયો છે. માતા- પિતા, પત્ની અને પુત્ર સાથે શૈલેન્દ્રસિંહ બીહોલા પણ સંક્રમિત થયા છે. ગઈ કાલે શૈલેન્દ્રસિંહ બીહોલાએ લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો.

ગઈ કાલે કોંગ્રેસે (Congress) ગાંધીનગર કોર્પોરેશન (Gandhinagar Corporation ) માટે 29 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જોકે, બાકીના 15 નામો જાહેર કર્યા વગર જ કોંગ્રેસે આજે તે 15 ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દીધા છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી તમામ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. 

 

ગાંધીનગર મનપામાં કોંગ્રેસે જાહેર ન થયેલા ઉમેદવારને સીધા મેન્ડેટ આપ્યા છે. વોર્ડ નંબર 1માં ભાવના પરમાર, સુમિતા પટેલ, ભાવેશ દેસાઈ અને રાજેન્દ્ર ચાવડાને મેન્ડેટ અપાયું છે. વોર્ડ નંબર 4માં લાલીતાબેન ઠાકોર, રાકેશ વસૈયા, હસમુખ મકવાણાને મેન્ડેટ અપાયું છે. વોર્ડ નંબર 5માં વૃંદાકુમારી પુરોહિત, બ્રિજરાજ ગોહિલ, અરવિંદ પટેલને મેન્ડેટ અપાયું છે. 

 

વોર્ડ નંબર 6માં મંજુલા ઠાકોર, વર્ષાબેન ઝાલા, ચીમનભાઈ વિંઝુડા અને રજનીકાંત પટેલને મેન્ડેટ અપાયું છે. પૂર્વ મહિલા કોર્પોરેટ પિન્કીબેન પટેલના પતિ રજનીકાંત પટેલને વોર્ડ નં. 6માંથી ટીકીટ મળી છે. સીટીંગ કોર્પોરેટર ચીમનભાઈ વિઝ્યુડાને રિપીટ કરાયા  છે. વોર્ડ નંબર 10માં ભારતી પટેલ, કિરણસિંહ પરમાર અને મુકેશ શાહને મેન્ડેટ અપાયું છે. છેલ્લી ઘડીએ આ ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. 

 

આગામી 17મી એપ્રિલે યોજાનારી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ પછી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવારોની આખી યાદી નીચે પ્રમાણે છે. કોંગ્રેસ દ્વારા આજે પોતાના 29 ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે, હજુ બાકીના ઉમેદવારોની જાહેરાત હવે પછી કરવામાં આવશે. બીજી તરફ ભાજપ દ્વારા પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. 

 

 

 


Gandhinagar Corporation Election : ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને કોરોના થતાં ખળભળાટ?

 

 

 


Gandhinagar Corporation Election : ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને કોરોના થતાં ખળભળાટ?

 

 

 

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(Gandhinagar Municipal Corporation elections)ને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. વોર્ડ નંબર 1 રાંધેજા વોર્ડમાં મીનાબેન ખોડીદાસ મકવાણા, અંજનાબેન સુરેશભાઈ મહેતા, નટવરજી મથુરજી ઠાકુર અને રાકેશકુમાર દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.

 

 

 

 

 

 

 


Gandhinagar Corporation Election : ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને કોરોના થતાં ખળભળાટ?

 

 

 

 

 

 

 

વોર્ડ નંબર 2 પેથાપુર જીઈબીમાં પારૂલબેન ભુપતજી ઠાકોર, દિપ્તીબેન મનિષકુમાર પટેલ, અનિલસિંહ મહોબતસિંહ વાધેલા અને દિલીપ સિંહ વાધેલાને ટિકિટ આપી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. 

 

 

 

 

 

 

 


Gandhinagar Corporation Election : ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને કોરોના થતાં ખળભળાટ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget