શોધખોળ કરો

ગાંધીનગરઃ નેશનલ લૉ યુનિ.માં ફેલાયા કોરોના સંક્રમણનું થયું જિનોમ સિક્વન્સ, રિપોર્ટમાં આ વેરિયન્ટ સામે આવ્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં ઘટતા કોરોના સંક્રમણ વચ્ચે ફરીથી કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાયા હતા.

ગાંધીનગરઃ ગુજરાતમાં ઘટતા કોરોના સંક્રમણ વચ્ચે ફરીથી કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાયા હતા. આજે ફરીથી નેશનલ લૉ યુનિવર્સિટીમાં નવા 8 કોરોના કેસ નોંધાયા હતા. આ નવા 8 કેસ સાથે કુલ કેસનો આંક 72 પર પહોંચ્યો છે. 

જિનોમ સિક્વન્સમાં થયો ખુલાસોઃ
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં અચાનક વધેલા કોરોના કેસને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું. આ કોરોના સંક્રમણ ફેલાવા પાછળ કયા વેરિયન્ટ જવાબદાર છે તેની તપાસ કરવા માટે કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ હાલમાં જ કોરોના પોઝિટીવ આવ્યા હતા તેમના સેમ્પલ લઈને તેમનું જિનોમ સિક્વન્સિંગ કરવા લેબમાં મોકલાયા હતા. આ જિનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવી ગયો છે અને તેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઓમિક્રોન ઓમિક્રોન BA-2 વેરિયન્ટથી નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોના ફેલાયો છે. 

સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપતાં હાર્દિક પટેલે ચૂંટણી લડવા મુદ્દે કર્યો ખુલાસો:

નવી દિલ્લીઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે હાઈકોર્ટની પણ ટિકા કરી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજની મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અપીલ પર ચુકાદો આવે ત્યા સુધી દોષિત ઠેરવવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંબંધિત હાઈકોર્ટને પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી. 

હવે આ મુદ્દે હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે કે, ફક્ત ચૂંટણી લડવી એ જ મારો ઇરાદો નથી, પરંતુ ગુજરાતના લોકોની સેવા મજબૂતીથી કરી શકું એજ મારો ઉદ્દેશ છે. આજથી ત્રણ વર્ષ પહેલા મારી સામે થયેલા ખોટા કેસમાં મને બે વર્ષની સજા થઈ હતી, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટે આપી દીધો છે, હું ન્યાયપાલિકાનો હૃદયથી ધન્યવાદ કરું છું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget