શોધખોળ કરો

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આગામી 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આગામી 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.


SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

ધોરણ-10નો વિગતવાર કાર્યક્રમ આ રહ્યો.......

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

ધોરણ 12 કોમર્સ પરીક્ષાનો કાર્યક્રમ

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

રાજકોટ કટકીકાંડમાં મોટા સમાચારઃ વિકાસ સહાયે સરકારને સોંપ્યો 200 પાનોનો રિપોર્ટ, હવે શું લેવાશે પગલા?
રાજકોટઃ  રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ મામલે તપાસ અધિકારી વિકાસ સહાયે સરકારને રિપોર્ટ સોંપ્યો છે. 200 પાનાનો રિપોર્ટ સોંપાયો છે, ત્યારે હવે એક્શન ઉપર તમામની નજર છે. તપાસનીસ અધિકારી ડીજીપી વિકાસ સહાયે ગત મોડી રાત્રે રિપોર્ટ સોંપ્યો. ૨૦૦ પાનાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો. દસ્તાવેજી પુરાવા અને તમામના નિવેદનો સાથે સોંપવામાં આવ્યો રિપોર્ટ. ડીજી આશિષ ભાટીયાને રિપોર્ટ સોંપાયો.

ગત 19મી ફેબ્રુઆરી ફરી એક વખત મનોજ અગ્રવાલને DG વિકાસ સહાયએ પુછપરછ માટે બોલાવ્યા હતા.  વિકાસ સહાય , એસપી દુધાત અને પીઆઈ મહાવીર બારડની કમીટી દ્વારા નિવેદન લેવાયું હતું. સતત બે વખત કરાઈમાં મનોજ અગ્રવાલની પુછપરછ થઈ. રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડના મામલે જબરો વળાંક આવ્યો છે. તપાસનીશ DGP વિકાસ સહાય સમક્ષ ફરિયાદી સખીયા બંધુએ પુરાવા કર્યા રજૂ. પુરાવા રૂપે ચોંકાવનારી 2 વિડીયો કલીપ કરી રજૂ. ફરિયાદીને 3 ફેબ્રુઆરી, 2022ના દિવનપરા ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી 4.5 લાખ પોલીસે પરત કર્યા હોવાની વિડીયો ક્લિપનો આપ્યો પુરાવો. ક્રાઇમ બ્રાન્ચ PSI એમ.એમ.ઝાલા અને રાઇટર મહેશ મંડ દ્વારા અપાયાનો કર્યો ધડાકો. પરત આપેલા રૂપિયાની પોલીસે પાવતી આપવી પડે તે પણ આપી ન હોવાનું પણ નિવેદનમાં જણાવ્યું. તપાસનીશ DGP વિકાસ સહાયના રિપોર્ટ બાદ પોલીસ કમિશ્નર સામે કડક પગલાં લેવાય તેવી શકયતા.

વધારાનું નિવેદન પુરાવાઓ માટે લેવામાં આવ્યા. અગાઉ જવાબો હતા તે જ હતા વધુ પુરાવાઓ આપ્યા. મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું બે કલાક નિવેદન આપવામાં આવ્યા. વિડીયો પેનદ્રાઇવ માં પુરાવાઓ આપ્યા. સાડા ચાર લાખ રૂપિયા પાછા આપવામાં આવ્યા..જેના પુરાવાઓ રજૂ કર્યા. બદલીએ ગુજરાત સરકારનું પગલું. વિકાસ સહાય રિપોર્ટ રજૂ કરશે. હું હજી હોમમિનિસ્ટર અને મુખ્યમંત્રી મળવાનો છું. સરકારે જો એની ઇમેજ સુધારવી હોય તો મોટા અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. ACB એ પણ તપાસ કરવી જોઈએ. સી.પી હેડ છે એમનો 50 કરોડનો બંગલો કઈ રીતે બન્યો.

રાજકોટઃ  રાજકોટના ધારાસભ્ય ગોવિદભાઈ પટેલના લેટર બૉમ્બ બાદ મીડિયાના અહેવાલના જબરદસ્ત પડઘા પડ્યા છે. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આખેઆખી બ્રાન્ચના પી.આઈ અને પીએસઆઇની બદલી થઈ છે. આખેઆખી ક્રાઇમ બ્રાન્ચ અને SOG પી.આઈ. અને પીએસઆઈની બદલી  કરી નાંખવામાં આવી છે.

રાજ્યના DGPએ બદલીના ઓર્ડરમાં ખાસ નોંધ કરી છે. બદલી કરાયેલા પી.આઈ અને પીએસઆઈને મહત્વની જગ્યા પર પોસ્ટિંગ આપવું જ નહીં. તોડબાજીના જેમના પર સૌથી વધુ આક્ષેપ થયા હતા તે પી.આઈ વી.કે ગઢવીને વડોદરા પીટીસીમાં સાઈડ પોસ્ટિંગમાં મુકવામાં આવ્યા છે. 

ગુજરાત સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના છ મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદ અને વડોદરામાં જ રાત્રી કર્ફ્યૂ રહેશે. તે સિવાય હવે લગ્ન માટે પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહી રહે. અમદાવાદ અને વડોદરામાં રાત્રીના 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. હાલ 6 મહાનગર સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ ઘટતા રાજ્યમાં નિયંત્રણોમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. સુરત, રાજકોટ, ભાવનગરમાં નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખુલ્લી જગ્યામાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 75 ટકા ક્ષમતા સાથે યોજી શકાશે. તે સિવાય બંધ જગ્યામાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 50 ટકા ક્ષમતા સાથે યોજી શકાશે.

રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. ઉપરાંત એસટી અને ખાનગી બસો 100 ટકા ક્ષમતા સાથે દોડશે. નવી ગાઇડલાઇન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'આખો દેશ પીડિતોની સાથે, કાવતરુ રચનારાઓને છોડવામાં આવશે નહીં'
દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'આખો દેશ પીડિતોની સાથે, કાવતરુ રચનારાઓને છોડવામાં આવશે નહીં'
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'આખો દેશ પીડિતોની સાથે, કાવતરુ રચનારાઓને છોડવામાં આવશે નહીં'
દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'આખો દેશ પીડિતોની સાથે, કાવતરુ રચનારાઓને છોડવામાં આવશે નહીં'
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
'મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફીટ, તે ટીમમાં હોવો જોઈએ', ગાંગુલીએ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ
'મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફીટ, તે ટીમમાં હોવો જોઈએ', ગાંગુલીએ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ
ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, કર્મચારીઓ માટે કામના છે સમાચાર
ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, કર્મચારીઓ માટે કામના છે સમાચાર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Delhi Blast: દિલ્હી વિસ્ફોટનું PAK કનેક્શન!, જૈશ માટે કામ કરતી હતી ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલી ડોક્ટર શાહીના
Delhi Blast: દિલ્હી વિસ્ફોટનું PAK કનેક્શન!, જૈશ માટે કામ કરતી હતી ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલી ડોક્ટર શાહીના
Embed widget