શોધખોળ કરો

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આગામી 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આગામી 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.


SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

ધોરણ-10નો વિગતવાર કાર્યક્રમ આ રહ્યો.......

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

ધોરણ 12 કોમર્સ પરીક્ષાનો કાર્યક્રમ

SSC-HSC Board Exam Date : ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

રાજકોટ કટકીકાંડમાં મોટા સમાચારઃ વિકાસ સહાયે સરકારને સોંપ્યો 200 પાનોનો રિપોર્ટ, હવે શું લેવાશે પગલા?
રાજકોટઃ  રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ મામલે તપાસ અધિકારી વિકાસ સહાયે સરકારને રિપોર્ટ સોંપ્યો છે. 200 પાનાનો રિપોર્ટ સોંપાયો છે, ત્યારે હવે એક્શન ઉપર તમામની નજર છે. તપાસનીસ અધિકારી ડીજીપી વિકાસ સહાયે ગત મોડી રાત્રે રિપોર્ટ સોંપ્યો. ૨૦૦ પાનાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો. દસ્તાવેજી પુરાવા અને તમામના નિવેદનો સાથે સોંપવામાં આવ્યો રિપોર્ટ. ડીજી આશિષ ભાટીયાને રિપોર્ટ સોંપાયો.

ગત 19મી ફેબ્રુઆરી ફરી એક વખત મનોજ અગ્રવાલને DG વિકાસ સહાયએ પુછપરછ માટે બોલાવ્યા હતા.  વિકાસ સહાય , એસપી દુધાત અને પીઆઈ મહાવીર બારડની કમીટી દ્વારા નિવેદન લેવાયું હતું. સતત બે વખત કરાઈમાં મનોજ અગ્રવાલની પુછપરછ થઈ. રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડના મામલે જબરો વળાંક આવ્યો છે. તપાસનીશ DGP વિકાસ સહાય સમક્ષ ફરિયાદી સખીયા બંધુએ પુરાવા કર્યા રજૂ. પુરાવા રૂપે ચોંકાવનારી 2 વિડીયો કલીપ કરી રજૂ. ફરિયાદીને 3 ફેબ્રુઆરી, 2022ના દિવનપરા ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી 4.5 લાખ પોલીસે પરત કર્યા હોવાની વિડીયો ક્લિપનો આપ્યો પુરાવો. ક્રાઇમ બ્રાન્ચ PSI એમ.એમ.ઝાલા અને રાઇટર મહેશ મંડ દ્વારા અપાયાનો કર્યો ધડાકો. પરત આપેલા રૂપિયાની પોલીસે પાવતી આપવી પડે તે પણ આપી ન હોવાનું પણ નિવેદનમાં જણાવ્યું. તપાસનીશ DGP વિકાસ સહાયના રિપોર્ટ બાદ પોલીસ કમિશ્નર સામે કડક પગલાં લેવાય તેવી શકયતા.

વધારાનું નિવેદન પુરાવાઓ માટે લેવામાં આવ્યા. અગાઉ જવાબો હતા તે જ હતા વધુ પુરાવાઓ આપ્યા. મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું બે કલાક નિવેદન આપવામાં આવ્યા. વિડીયો પેનદ્રાઇવ માં પુરાવાઓ આપ્યા. સાડા ચાર લાખ રૂપિયા પાછા આપવામાં આવ્યા..જેના પુરાવાઓ રજૂ કર્યા. બદલીએ ગુજરાત સરકારનું પગલું. વિકાસ સહાય રિપોર્ટ રજૂ કરશે. હું હજી હોમમિનિસ્ટર અને મુખ્યમંત્રી મળવાનો છું. સરકારે જો એની ઇમેજ સુધારવી હોય તો મોટા અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. ACB એ પણ તપાસ કરવી જોઈએ. સી.પી હેડ છે એમનો 50 કરોડનો બંગલો કઈ રીતે બન્યો.

રાજકોટઃ  રાજકોટના ધારાસભ્ય ગોવિદભાઈ પટેલના લેટર બૉમ્બ બાદ મીડિયાના અહેવાલના જબરદસ્ત પડઘા પડ્યા છે. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આખેઆખી બ્રાન્ચના પી.આઈ અને પીએસઆઇની બદલી થઈ છે. આખેઆખી ક્રાઇમ બ્રાન્ચ અને SOG પી.આઈ. અને પીએસઆઈની બદલી  કરી નાંખવામાં આવી છે.

રાજ્યના DGPએ બદલીના ઓર્ડરમાં ખાસ નોંધ કરી છે. બદલી કરાયેલા પી.આઈ અને પીએસઆઈને મહત્વની જગ્યા પર પોસ્ટિંગ આપવું જ નહીં. તોડબાજીના જેમના પર સૌથી વધુ આક્ષેપ થયા હતા તે પી.આઈ વી.કે ગઢવીને વડોદરા પીટીસીમાં સાઈડ પોસ્ટિંગમાં મુકવામાં આવ્યા છે. 

ગુજરાત સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના છ મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદ અને વડોદરામાં જ રાત્રી કર્ફ્યૂ રહેશે. તે સિવાય હવે લગ્ન માટે પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહી રહે. અમદાવાદ અને વડોદરામાં રાત્રીના 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. હાલ 6 મહાનગર સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ ઘટતા રાજ્યમાં નિયંત્રણોમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. સુરત, રાજકોટ, ભાવનગરમાં નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખુલ્લી જગ્યામાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 75 ટકા ક્ષમતા સાથે યોજી શકાશે. તે સિવાય બંધ જગ્યામાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 50 ટકા ક્ષમતા સાથે યોજી શકાશે.

રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. ઉપરાંત એસટી અને ખાનગી બસો 100 ટકા ક્ષમતા સાથે દોડશે. નવી ગાઇડલાઇન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch VideoHu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
જો વરસાદથી ભારત સાઉથ આફ્રિકા ફાઇનલ ધોવાઈ જાય તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો સમીકરણ
જો વરસાદથી ભારત સાઉથ આફ્રિકા ફાઇનલ ધોવાઈ જાય તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો સમીકરણ
Voadfone Tariff Hike: હવે વોડાફોન પણ થયું મોંઘુ, પ્રિપેડ, પોસ્ટપેઇડ દરમાં ધરખમ વધારો, જાણો નવી કિંમત ક્યારેથી લાગૂ?
Voadfone Tariff Hike: હવે વોડાફોન પણ થયું મોંઘુ, પ્રિપેડ, પોસ્ટપેઇડ દરમાં ધરખમ વધારો, જાણો નવી કિંમત ક્યારેથી લાગૂ?
Embed widget