શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા 79 IAS અધિકારીઓની બદલી કરાઈ? જુઓ આ રહ્યું આખું લિસ્ટ
આજે ગુજરાતના 79 IAS અધિકારીઓની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે જેના કારણે ઉચ્ચ અધિકારીઓના બેઠમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આજે ગુજરાતના 79 IAS અધિકારીઓની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે જેના કારણે ઉચ્ચ અધિકારીઓના બેઠમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસિંઘની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે.
ગુજરાતના 79 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. કયા અધિકારીને કઈ જગ્યાએ બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો તેની પર એક નજર કરો...
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
વડોદરા
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion