શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મુદ્દે વિજય રૂપાણીનું વિધાનસભામાં મોટું નિવેદન, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્નમાં જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિતમાં જવાબ આપ્યો છે.
![અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મુદ્દે વિજય રૂપાણીનું વિધાનસભામાં મોટું નિવેદન, જાણો વિગત Gujarat CM Vijay Rupani reaction on change name Karnavati from Ahmedabad અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મુદ્દે વિજય રૂપાણીનું વિધાનસભામાં મોટું નિવેદન, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19222444/cm-rupani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ ફોટો.
ગાંધીનગરઃ ભાજપ વરસોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતો કરે છે. ભાજપ પોતાની પ્રેસ નોટમાં પણ અમદાવાદનો ઉલ્લેખ કર્ણાવતી તરીકે કરે છે તપણ ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાત સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા કોઈ દરખાસ્ત હજુ સુધી કેન્દ્ર સરકારને મોકલી જ નથી.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્નમાં જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિતમાં જવાબ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સરકારે કોઈ માગણી કે દરખાસ્ત મોકલી નથી. વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા કોઈ માગણી કે દરખાસ્ત મોકલવામાં આવી નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)