શોધખોળ કરો

ગાંધીનગર સચિવાલયના પાર્કિંગમાં કારમાંથી મળી પી.આઈ. પટેલની લાશ, ગોળી વાગવાથી થયું મોત, જાણો શું છે શક્યતા ?

ગાંધીનગર સચિવાયલમાં સલામતી શાખાના પીઆઈએ આપઘાત કરતાં પોલીસ બેડામાં ચકચમાર મચી ગઈ હતી. સચિવાલયના બ્લોક નંબર 2 સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં જ આપઘાત કર્યો હતો

ગાંધીનગર સચિવાયલમાં સલામતી શાખાના પીઆઈએ આપઘાત કરતાં પોલીસ બેડામાં ચકચમાર મચી ગઈ હતી. સચિવાલયના બ્લોક નંબર 2 સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં જ આપઘાત કર્યો હતો. ઘરે ન પહોંચતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ગાંધીનગરના સરઘાસણ ખાતે આવેલા એક ફ્લેટમાં રહેતા મૂળ બાયડના 41 વર્ષના પી.આઈ પ્રિતેશ જે પટેલ રોજની જેમ સચિવાલયના સલામતી શાખામાં નોકરી જતાં હતાં. પરંતુ ગઈ કાલે નોકરીથી પરત ઘરે ન આવતાં પરિવારજનો ટેન્શનમાં આવી ગયા હતાં. ત્યાર બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરતાં સચિવાયલમાં સલમાતી શાખામાં પહોંચી હતી જ્યાં આવેલા પાર્કિગમાં કારમાં તપાસ કરતાં પીઆઈની લાશ મળી આવી હતી. પોલીસ કારનો દરવાજો ખોલ્યો તો પીઆઈ લોહીલુહાણ હાલતમાં અંદર પડ્યાં હતાં. પીઆઈ પ્રિતેશ પટેલે કારમાં આપઘાત કરી લીધો હતો. પીઆઈએ પોતાની ગાડીમાં જ પિસ્તોલથી ફાયરિંગ કરીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પીઆઈના પરિવારમાં પુત્ર-પુત્રી અને પત્ની છે. નોંધનીય છે કે, પ્રિતેશ 2008માં પોલીસ સર્વિસમાં જોડાયા હતાં. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવી હતી. મૂળ તેઓ બાયડના વતની છે. હાલ સરગાસણમાં ખાનગી ફ્લેટમાં રહેતા હતા. છથી સાત મહિનાથી ગાંધીનગર સચિવાલય સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. મુળ અરવલ્લીના રહેવાશી ગાંધીનગરના સરઘાસણથી સચિવાલય સુધી અપડાઉન કરતા હતા. અરાવલ્લીના બાયડના પી જે પટેલ ગાંધીનગર સલામતી શાખામાં બજાવતા ફરજ હતા. બાયડ ખાતેનું મકાન છ મહિના પહેલા વેચી ગાંધીનગર શિફ્ટ થયા હતા. પીઆઇ તેમના પિતાના ઘરથી અલગ રહેતા હતા. પીઆઈના પિતા બાયડ ખાતે તમાકુનો વેપાર કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget