શોધખોળ કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે બનશે ગુજરાતના મહેમાન, જાણો સમગ્ર કાર્યક્રમ

રાષ્ટ્રપતિ કોવિંદ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમના પ્રવાસમાં ટાઈમ ટેબલની વાત કરીએ તો તેઓ સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે

ગાંધીનગર:  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમના પ્રવાસમાં ટાઈમ ટેબલની વાત કરીએ તો તેઓ સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાર બાદ સવારે 10 વાગ્યે રાજભવન ખાતે જશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભામાં સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે બજેટસત્રની બેઠકમાં રાષ્ટ્રપતિ એક કલાક સંબોધન કરશે. તેઓ રાજભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે.

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ બે દિવસ ગુજરાતની મુલાકાતે રહેશે છે. તેઓ 24મી માર્ચે સવારે 11 વાગે વિધાનસભામાં આવશે અને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળની ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓને સંબોધન કરશે. તેઓ ગુજરાત સહિત દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવને ઉજવણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહશે. રાષ્ટ્રપતિની આ છેલ્લી ગુજરાત યાત્રી હોઈ શકે છે કારણ કે આ જ વર્ષે તેમનો કાર્યકાળ પણ પુરો થઈ રહ્યો છે.

આવતીકાલે રાજકીય પાર્ટીમાં થશે મોટી હલચલ

તો બીજી તરફ આવતીકાલનો દિવસ રાજકીય રીતે પણ મહત્વનો રહેશે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તે પહેલા જ રાજ્યમાં પાર્ટી બદલાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે વિવિધ રાજકિય પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે તેવી વાત સામે આવી છે.

નોંધનિય છે કે, રાજ્યના પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અંગે પણ ઘણા સમયથી અટકળો ચાલી રહી છે તેઓ પણ રાજકારણમાં પ્રવેશ કરશે. તો બીજી તરફ હાર્દિક પટેલ અંગે પણ અટકળો ચાલી હતી કે તેઓ કોંગ્રેસ છોડી આપમાં જોડાઈ શકે છે. જો આ બન્ને અંગે કોઈ નક્કર વાત સામે આવી નથી. રાજ્યનાં વિધાનસભાની ચૂંટમી પહેલા નેતાઓના પક્ષ પલટાને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન
ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
Embed widget