શોધખોળ કરો

Gandhinagar: સ્ટેટ મોનિટરિંગ સેલનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો ? કોની કરવામાં આવી બદલી, જાણો

આર.બી. બ્રહ્મભટ્ટ ગુજરાત સરકારના ટ્રબલ શૂટર તરીકેની ઇમેજ ધરાવે છે, તેમને સુરત પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનરની પોસ્ટ પણ મળી ચૂકી છે.

Gandhinagar news: સ્ટેટ મોનિરટિંગ સેલનો ચાર્જ આર.બી.બ્રહ્મભટ્ટને સોંપવામાં આવ્યો છે. જ્યારે પ્રીવેન્શન ઓફ એટ્રોસિટી ઓન sc -st એન્ડ વિકર સેકશનનો ચાર્જ ડૉ એસપી રાજકુમારને સોંપાયો છે. મનોજ અગ્રવાલને અમદાવાદ હોમગાર્ડ ના કમાંડડન્ટ બનાવાયા છે.


Gandhinagar: સ્ટેટ મોનિટરિંગ સેલનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો ? કોની કરવામાં આવી બદલી, જાણો

આ સવાય રિયાઝ સરવૈયાની મદદન પોલીસ કમિશ્ન, મુખ્ય મથક અને પૂર્વ મીની મુખ્ય મથક અમદાવાદ શહેરથી નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા ઓથોરિટી તરીકે બદલી કરવામાં આવી છે. આ સિવાય ખુશ્બુ ડી કાપડીયાની નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ તાલીમ કોલેજ જુનાગઢથી બટાલીયન ક્વાર્ટર માસ્ટર, રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-16 ભચાઉ તથા બી.એસ.વ્યાસની વિભાગીય પોલીસ અધિકારી, સાણંદ ખાતેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી સેલ ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.


Gandhinagar: સ્ટેટ મોનિટરિંગ સેલનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો ? કોની કરવામાં આવી બદલી, જાણો

આર.બી. બ્રહ્મભટ્ટ ગુજરાત સરકારના ટ્રબલ શૂટર તરીકેની ઇમેજ ધરાવે છે, તેમને સુરત પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનરની પોસ્ટ પણ મળી ચૂકી છે. જ્યારે મનોજ અગ્રવાલ અગાઉ રાજકોટ પોલીસ કમિશનર તરીકે હતા ત્યારે તેઓ રાજકીય વિવાદમાં આવ્યા હતા. એક રાજકીય વ્યક્તિના આક્ષેપ બાદ તેમની બદલી કરવામાં આવી હતી.


Gandhinagar: સ્ટેટ મોનિટરિંગ સેલનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો ? કોની કરવામાં આવી બદલી, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget