શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે કુલ 1375 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 87.79 ટકા
જ્યમાં આજે કુલ 1375 લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ 87.79 ટકા છે.
ગાંધીનગર: આજે રાજ્યમાં 1158 કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં વધુ 10 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 1375 લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ 87.79 ટકા છે.
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3587 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,209 એક્ટિવ કેસ છે, જ્યારે 1,35,127 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,127 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,53,923 પર પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશમાં 3, મહીસાગરમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement