શોધખોળ કરો

BOTAD: બોટાદના બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી હાહાકાર, 18ના મોત, 20થી વધુ લોકો સારવાળ હેઠળ

મૃતકોએ નભોઈ ચોકડીથી લઠ્ઠો લીધો હતો. ઝેરી દારૂ પીધા બાદ એક બાદ એક લોકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.

બોટાદના બરવાળાના રોજિંદ ગામમાં લઠ્ઠાકાંડથી હાહાકાર મચી ગયો છે. ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો હજુ પણ અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે તે ચિંતાનો વિષય છે.

આ કેસમાં અત્યાર સુધી 5 લોકોને રાઉંડઅપ કરવામાં આવ્યા છે અને 20 લોકોની પૂછપરછ ચાલી રહી છે. મૃતકોએ નભોઈ ચોકડીથી લઠ્ઠો લીધો હતો. ઝેરી દારૂ પીધા બાદ એક બાદ એક લોકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાંથી મોટાભાગના લોકોની તબિયત લથડતા વધુ સારવાર માટે ભાવનગર મોકલાયા હતા અને હજુ પણ મૃત્યુ અંક વધે તેવી શક્યતા છે.

ઘટનાની જાણ થતાં જ રેંજ આઈજી સહિત ઉચ્ચ અધિકારીઓ બોટાદ પહોંચ્યા હતા. ઘટનાના પગલે તાત્કાલિક અસરથી પોલીસે દારૂ વેચનારની ધરપકડ કરી છે તો મોડી રાતે રાજુ નામના વ્યક્તિની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. લાંભા પાસેથી ધરપકડ કરવામા આવી હતા.

આ વ્યક્તિએ કેમિકલ સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યું છે અને બરવાળાના ચોકડી ગામના શખ્સને રાજુએ કેમિકલ આપ્યાનો ખુલાસો પણ થયો છે. આ સમગ્ર કેસને લઈ DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

સ્થિતિને કાબૂમાં લેવા અને જરૂરી મદદ તાત્કાલિક પહોંચાડવા માટે રોજિંદ ગામે પોલીસ પણ સ્ટેન્ડ બાય કરાઈ છે. આ સંભવિત લઠ્ઠાકાંડની જાણ થતા જ રેન્જ આઇજી પણ હોસ્પિટલમાં પહોંચ્યા છે. આ સિવાય નાયબ કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદાર રોજિદ ગામની મુલાકાતે પહોંચ્યા છે.

ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Embed widget