શોધખોળ કરો

લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામ ખાતે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 3નાં મૃત્યુના સમાચાર છે. દુર્ઘટનામાં મહિલા, બાળક સહિત કુલ 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

Limdi Fire:લીંબડીના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં ૩ વ્યક્તિના મોતના અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે,રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી. આ સમયે ડિઝલના કેરબા ઉતારતા સમયે અચાનક પીકઅપવાલમાં આગ લાગી હતી.  જેના કારણે નજીકના રહેણાંક મકાનને પણ  આગે ગિરફ્તમાં લીધું હતું. આગ વિકરાળ હોવાથી આગમાં 3 લોકો જીવતા ભૂજાયાના સમાચાર છે. મૃતકમાં બાળકો અને વૃદ્ધાનો સમાવેશ થયો છે. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ત્રણ મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. આગના કારણે મકાન નજીક પાર્ક કરેલી કાર પણ ભસ્મિભૂત થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગરની ફાયર ફાઇટરની ટીમ  ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.  સમગ્ર ઘટનાને લઈને પોલીસ, ફાયર વિભાગ સહિત વહીવટીતંત્ર આવી પહોંચ્યું હતું. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મોડી રાત્રે લાગેલી આગ એટલી ભીષણ હતી કે આસપાસને મકાનને પણ ઝપેટમાં લીધા હતા. આગના કારણએ 3 મકાન બળીને ખાક થઇ ગયાનો અહેવાલ છે. ગામે ભીષણ આગ ભભૂકી ઉઠતા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.  આગમાં  ફાતુબહેન હસનભાઈ ટીબલીયા,. રમજાનભાઈ સાદીકભાઈ ટીબલીયા,3. મોઈનભાઈ હનીફભાઈ ઢોળીતરનું મૃત્યુ થયું છે તો આગની ઘટનામાં  એકની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તે અંગેની હજુ સુધી કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ પ્રાથમિક તારણ મુજબ આગ કોઇ જ્વલનશીલ પદાર્થના કારણે લાગી હોવાનું અનુમાન  સેવાઇ રહ્યું છે.                                                          

આ પણ વાંચો

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં

ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ

ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ




વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget