શોધખોળ કરો

Panchmahal: ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગળફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર

પંચમહાલ: હાલોલના મનુસ્મૃતિ સોસાયટીમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. પંખા સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુ

પંચમહાલ: હાલોલના મનુસ્મૃતિ સોસાયટીમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. પંખા સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતી છેલ્લા  બે વર્ષથી હાલોલ ખાતે આવેલ જેસીબી કંપનીમાં નોકરી કરતી હતી. મૃતક યુવતી મૂળ મહારાષ્ટ્રના નાગપુરની રહેલવાસી છે. તેમના માતા પિતા હાલ સુરત રહે છે. બે વર્ષથી તે અહીં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી અને સુરતની જ અન્ય એક યુવતી સાથે મકાન ભાડે રાખી રહેતી હતી. 

પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને 108 મારફત હાલોલ હોસ્પિટલ પીએમ અર્થે માંટે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે, યુવતીએ મોતને ક્યા કારણે વ્હાલું કર્યું તે અંગે માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવતીએ આત્મહત્યા ક્યા કારણે કરી. હાલ યુવતીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.

દૂધ ભરાવવા જઈ રહેલા દાદા-પૌત્રને કારે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

અમીરગઢ તાલુકાના ગામ રામજીયાણી પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોને આબુરોડ તરફથી આવતી કારે  ટક્કર મારતા બે લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા તેમજ એક બાળકીને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડાઇ હતી.

રામજિયાણી પાટિયા પાસે અકસ્માતની ઘટના બની

આજે વહેલી સવારે અમીરગઢ હાઇવે ઉપર રામજિયાણી પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. રામજિયાણી ગામનાના ભીખાભાઇ માજીરાના  ગઇકાલે સાંજે બે બાળકો સાથે દૂધ ભરાવવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ફૂલ ઝડપે  આબુરોડ તરફથી આવતી કારે ટક્કર મારી હતી આ અકસ્માત સમયે  તેમની સાથે અન્ય એક બાળકી પણ હતી. હાઇવે રોડની સાઈડમાં ઉભેલા આ દાદા અને પૌત્રને આબુરોડ તરફથી પુર ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલકની તપાસ હાથ ધરી

દારૂ પીધેલી હાલતમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે

જોકે અકસ્માતની ઘટનામાં રામજિયાણી ગામનાં ફતાભાઈ રામજીભાઈ મજીરાના તેમજ 5 વર્ષીય પૌત્ર નું મોત થતાં પરિવારો સહિત પંથકમાં શોક સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.  હાલમાં 2 વર્ષની બાળકી સુવિલ સારવાર હેછળ છે. લોકો ન માંગ છે કે નેશનલ હાઇવે ઉપર રાજસ્થાનથી દારૂ પીધેલી હાલતમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દારૂ પીને લોકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને અકસ્માત સર્જી નિર્દોષ લોકોને મારી નાખે છે. ત્યારે આવા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget