શોધખોળ કરો

Panchmahal: ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગળફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર

પંચમહાલ: હાલોલના મનુસ્મૃતિ સોસાયટીમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. પંખા સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુ

પંચમહાલ: હાલોલના મનુસ્મૃતિ સોસાયટીમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. પંખા સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતી છેલ્લા  બે વર્ષથી હાલોલ ખાતે આવેલ જેસીબી કંપનીમાં નોકરી કરતી હતી. મૃતક યુવતી મૂળ મહારાષ્ટ્રના નાગપુરની રહેલવાસી છે. તેમના માતા પિતા હાલ સુરત રહે છે. બે વર્ષથી તે અહીં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી અને સુરતની જ અન્ય એક યુવતી સાથે મકાન ભાડે રાખી રહેતી હતી. 

પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને 108 મારફત હાલોલ હોસ્પિટલ પીએમ અર્થે માંટે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે, યુવતીએ મોતને ક્યા કારણે વ્હાલું કર્યું તે અંગે માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવતીએ આત્મહત્યા ક્યા કારણે કરી. હાલ યુવતીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.

દૂધ ભરાવવા જઈ રહેલા દાદા-પૌત્રને કારે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

અમીરગઢ તાલુકાના ગામ રામજીયાણી પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોને આબુરોડ તરફથી આવતી કારે  ટક્કર મારતા બે લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા તેમજ એક બાળકીને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડાઇ હતી.

રામજિયાણી પાટિયા પાસે અકસ્માતની ઘટના બની

આજે વહેલી સવારે અમીરગઢ હાઇવે ઉપર રામજિયાણી પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. રામજિયાણી ગામનાના ભીખાભાઇ માજીરાના  ગઇકાલે સાંજે બે બાળકો સાથે દૂધ ભરાવવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ફૂલ ઝડપે  આબુરોડ તરફથી આવતી કારે ટક્કર મારી હતી આ અકસ્માત સમયે  તેમની સાથે અન્ય એક બાળકી પણ હતી. હાઇવે રોડની સાઈડમાં ઉભેલા આ દાદા અને પૌત્રને આબુરોડ તરફથી પુર ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલકની તપાસ હાથ ધરી

દારૂ પીધેલી હાલતમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે

જોકે અકસ્માતની ઘટનામાં રામજિયાણી ગામનાં ફતાભાઈ રામજીભાઈ મજીરાના તેમજ 5 વર્ષીય પૌત્ર નું મોત થતાં પરિવારો સહિત પંથકમાં શોક સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.  હાલમાં 2 વર્ષની બાળકી સુવિલ સારવાર હેછળ છે. લોકો ન માંગ છે કે નેશનલ હાઇવે ઉપર રાજસ્થાનથી દારૂ પીધેલી હાલતમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દારૂ પીને લોકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને અકસ્માત સર્જી નિર્દોષ લોકોને મારી નાખે છે. ત્યારે આવા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget