શોધખોળ કરો

ગુજરાતમાં શિક્ષકોની બદલી અંગેના નિયમોની થશે જાહેરાત, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત સરકારે આજે ગૃહમાં શિક્ષકોની બદલીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષકોની બદલીઓ અંગેનો પરિપત્ર ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.આગામી બે દિવસમાં શિક્ષકોની બદલીઓના નિયમોને લગતો પરિપત્ર બહાર પાડવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાત સરકારે આજે ગૃહમાં શિક્ષકોની બદલીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષકોની બદલીઓ અંગેનો પરિપત્ર ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આગામી બે દિવસમાં શિક્ષકોની બદલીઓના નિયમોને લગતો પરિપત્ર બહાર પાડવામાં આવશે. આ અંગે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું.

આજે પ્રાથમિક શિક્ષકોના બદલી માટેના નિયમોની ગૃહમાં જાહેરાત કરવામાં આવી. બદલીની જોગવાઈ 10 વર્ષથી 5 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત પતિ પત્નીના કિસ્સાની જાહેરાત પણ કરવામાં આવશે.  આ અંગે બે દિવસમાં પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે.

પાલીતાણામાં વનરક્ષક પરીક્ષાના પેપર લીક થયાના આક્ષેપ મામલે પોલીસે શું કર્યો ખુલાસો?

પાલિતાણાઃ ભાવનગરના પાલીતાણા ખાતેથી વનરક્ષક પરીક્ષાના પેપર લીક થયુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ખુલાસો કર્યો હતો. પોલીસે અખબારી યાદી મારફતે જણાવ્યું હતું કે પેપર લીક થયાની વાતમાં કોઈ તથ્ય નથી. સમગ્ર મામલે ત્રણ સામે કોપીકેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

યુવા કેરિયર એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાંની પૂછપરછ બાદ તેના મિત્ર નિલેશ મકવાણાએ પરીક્ષાના પ્રશ્નપત્રના ફોટા મોકલ્યા હોવાનું કબૂલ્યું હતું. વરતેજના રહેવાસી નિલેશ મકવાણાએ પરીક્ષામાં બેસેલા તેના મિત્ર હરદેવ પરમારને વૉટ્સએપના માધ્યમથી જવાબ મોકલી આપ્યા હતા. પોલીસ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હરદેવ પરમારે પોતાના અંગત ફાયદા માટે પ્રશ્નપત્રના ફોટા પાડી બહાર મોકલ્યા હતા. પોલીસ હવે ત્રણ શખ્સો સામે માત્ર કોપીકેસનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં પીએમ મોદી ગુજરાતમા બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. 15 એપ્રિલે PM મોદી વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહી શકે છે. જ્યારે 24મી એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા પીએમ મોદી હાજર રહી શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
Embed widget