શોધખોળ કરો

દમણના કલેક્ટરપદેથી રાજીનામું ધરી દેનારા ભૂતપૂર્વ IAS અધિકારી કોંગ્રેસમાં જોડાશે, જાણો કોન સાથે કરી મુલાકાત ?

મોદી સરકારે બંધારણની કલમ 370  હટાવતા કનન ગોપીનાથને દમણના કલેક્ટર તરીકે રાજીનામુ આપ્યું હતું અને ઈન્ડિયન સિવિલ સર્વિસીસ છોડવાની જાહેરાત કરી હતી.

અમદાવાદઃ ઈન્ડિયન સિવિલ સર્વિસીસમાંથી રાજીનામું આપનારા ભૂતપૂર્વ IAS અધિકારી કનન ગોપીનાથન રાજકારણમાં ઝંપલાવીને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ ને મળીને કનન ગોપીનાથને લાંબો સમય સુધી બેઠક કરતાં આ અચકળો તેજ બની છે.  કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને કનન ગોપીનાથન વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે બેઠક થઈ હતી.

મોદી સરકારે બંધારણની કલમ 370  હટાવતાx કનન ગોપીનાથને દમણના કલેક્ટર તરીકે રાજીનામુ આપ્યું હતું અને ઈન્ડિયન સિવિલ સર્વિસીસ (IAS) છોડવાની જાહેરાત કરી હતી. બંધારણની કલમ 370 જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ હતી.

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના સેવાદળને ફરી બેઠું કરવાના પ્રયાસના ભાગરૂપે કનન ગોપીનાથન કોંગ્રેસમાં જોડાઈ શકે છે. લાલજી દેસાઈ સાથે બેઠક પછી પૂર્વ ઈન્ડિયન સિવિલ સર્વિસીસ (IAS) ઓફિસર કનન ગોપીનાથને મહત્વનું નિવેદન કર્યું કે, સરકાર દ્વારા મનસ્વી પ્રકારના નિર્ણયો લેવાઈ રહ્યા છે જે યોગ્ય ન કહેવાય. આ દેશમાં સત્તા મળતાં સત્તામાં બેઠેલાં લોકો  કંઈ પણ કરી શકશે તેવું વિચારવું ખોટું છે.

કનન સ્વામીનાથને ચોંકાવનારી વાત કરી કે, હું આજે જગન્નાથ મંદિર ગયો ત્યાં મંદિરમાં ભગવાન પહેલાં મોદીના ફોટો જોવા મળ્યા. મંદિરમાં લોકો ભગવાનનાં દર્શન કરવા આવે છે ત્યારે ત્યાં વડાપ્રધાન ( PM) કે મુખ્યમંત્રી (CM)ના ફોટાની શુ જરૂરએવનો સવાલ ગોપીનાથને કર્યો. તેમણે કહ્યું કે, દેશની પરિસ્થિતિ જોતાં લાગે છે કે જનતાને વિપક્ષને બોલવાનો અધિકાર નથી અને સરકાર દ્વારા મનસ્વી પ્રકારના નિર્ણયો લેવાઈ રહ્યા છે જે યોગ્ય ન કહેવાય. તેમણે કહ્યું કે, સેવાદળમાં થતી પ્રવૃત્તિઓ મામલે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ સાથે મુલાકાત કરી છે.

સેવાદળ સીધી રીતે રાજકારણ સાથે જોડાયેલી નથી એવી થોટ પ્રોસેસ ધરાવતું સંગઠન છે તેથી સેવાદળનો વ્યાપ વધારવા માટે ચર્ચા કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Embed widget