શોધખોળ કરો

Gujarat Election: અમિત શાહ બોલ્યા- કૉંગ્રેસ રાજમાં 11માં નંબર પર હતી દેશની અર્થવ્યવસ્થા, હવે મોટા નિર્ણયો ભારતની સલાહ વગર લેવાતા નથી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બાવળામાં કિસાન સંમેલનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તે આપણી અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 12મા સ્થાને લઈ ગઈ છે.

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બાવળામાં કિસાન સંમેલનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તે આપણી અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 12મા સ્થાને લઈ ગઈ છે. તેમણે કહ્યું, 'સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતા સમયે ભારત વિશ્વમાં 11મા ક્રમે હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેને 5મા સ્થાને લાવ્યા. કોંગ્રેસ 11મા સ્થાનેથી 12મા સ્થાને લાવી હતી. પીએમ મોદીએ દેશને એવી સ્થિતિમાં લાવ્યા જ્યાં ભારતની વાત સાંભળ્યા વગર કોઈ મોટો નિર્ણય લઈ શકાય નહીં.

 

ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ગાંધીનગર લોકસભામાં સ્થિત કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા સંચાલિત 350 બેડની હોસ્પિટલ અને કલોલમાં 150 બેડની હોસ્પિટલ બે દિવસમાં ખોલવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેના માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સોમવારનો પ્રવાસ અહીંથી શરૂ થયો હતો

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે અમિત શાહની ગુજરાત મુલાકાત સાયન્સ સિટી નજીક ભાડજ ઓવરબ્રિજ અને મિલન કેન્દ્ર સમાજ વાડીના ઉદ્ઘાટન સાથે શરૂ થઈ હતી. આ પછી તેમણે સાણંદના વિરોચનગરના પૌરાણિક મંદિરમાં મેલડી માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ESIC હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.

આપ આદમી પાર્ટીએ પણ ચૂંટણી માટે કમર કસી

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે કૉંગ્રેસવાળાને ઓફિસમાં લગાવવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈનો ફોટો નથી મળતો.  આ સાથે જ ભાજપના લોકોને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જ મળે છે. ગુજરાતમાં આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં છે. રાજ્યમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)યાજાવાની છે ત્યારે અત્યારથી તમામ પક્ષના નેતાઓ દ્વારા ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget