શોધખોળ કરો

Ram Mandir: ગુજરાતની આ શાળામાં વિદ્યાર્થીઓ 'જય શ્રી રામ' બોલીને પુરાવી રહ્યાં છે હાજરી, નવતર પ્રયોગનો વીડિયો વાયરલ

રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એક સ્કૂલે આ ઐતિહાસિક પ્રસંગને લઇને નવતર પ્રયોગ હાથ ધર્યો છે

Ram Mandir: રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એક સ્કૂલે આ ઐતિહાસિક પ્રસંગને લઇને નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જે અંતર્ગત હવે સ્કૂલના બાળકોને હાજરી પૂરતી વખતે યશ સર કે હાજર છું નહીં પરંતુ જય શ્રી રામ બોલી રહ્યાં છે, આ પ્રયોગ અત્યારે અમીરગઢની વિરમપુરની પ્રમુખ વિદ્યાલયમાં શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ વર્ગ ખંડમાં જય શ્રી રામ જ બોલી રહ્યાં છે. 


Ram Mandir: ગુજરાતની આ શાળામાં વિદ્યાર્થીઓ 'જય શ્રી રામ' બોલીને પુરાવી રહ્યાં છે હાજરી, નવતર પ્રયોગનો વીડિયો વાયરલ

મળતી માહિતી પ્રમાણે, આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવવાનો છે, રામલલ્લા 500 વર્ષ બાદ પોતાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. દેશભરમાં રામભક્તિનો રંગ લાગ્યો છે, ત્યારે ગુજરાતમાં બનાસકાંઠાની એક સ્કૂલમાં આ ઐતિહાસિક પ્રસંગને લઇને ખાસ તૈયારીઓ અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામની પ્રમુખ વિદ્યાલય શાળાનો આ નવતર પ્રયોગ, રામ જન્મભૂમિના રામ મંદિરના ઉદઘાટનના પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળામાં હાજરી પૂરતી વખતે જય શ્રી રામ બોલી બોલીને હાજરી પૂરવાની શરૂ કરાવી છે. હાલમાં શાળાના દરેક વર્ગમાં જય શ્રી રામના નાદથી હાજરી પુરાઈ રહી છે. આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ આ બાળકોમાં જોવા મળ્યો છે. 

 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 15થી 22 જાન્યુઆરી સુધી ચાલશે, જાણો શિડ્યુઅલ

15 જાન્યુઆરી 2024 - આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

16 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.

17 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની પ્રતિમાની શોભા યાત્રા કાઢવામાં આવે છે.

18 જાન્યુઆરી 2024 - આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.

19 જાન્યુઆરી 2024 - રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.

20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે,  આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.

21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી  દિવ્ય સ્નાન કરાશે.

અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.

રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે  લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Asaram Medical Checkup: અમદાવાદ સિવિલ ખાતે કરાયું આસારામનું મેડિકલ ચેકઅપલ, જુઓ અહેવાલ
Arvalli News : બાયડમાં ડીજે વગાડવા મામલે 2 ડીજે સંચાલકો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Vadodara News : કરજણના તળાવમાં ડૂબ્યો 35 વર્ષીય યુવક, શોધખોળ ચાલું
Somnath Corridor : સોમનાથ કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીએ પ્રભાસ હિત રક્ષક સમિતિ સાથે કરી બેઠક
Rajkot Game Zone: રાજકોટમાં કે.કે.વી બ્રિજ નીચેનું ગેમઝોન શોભાના ગાંઠીયા સમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Mumbai Red Alert Heavy Rainfall: મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
Embed widget