શોધખોળ કરો

Bharuch: ગડખોલ ઓવરબ્રિજ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 7 ઘાયલ

અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કાર વચ્ચેથી પડીકું વળી ગઈ હતી.

ભરૂચઃ અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કાર વચ્ચેથી પડીકું વળી ગઈ હતી. જ્યારે બસનો પણ કાચ તૂટી ગયો હતો. 

Patan : લગ્નની શરણાઈ વાગે તે પહેલા યુવક અને તેના મિત્રના મોતથી પરિવારમાં માતમ, બાઇક સ્લીપ થતાં નીપજ્યું મોત
પાટણઃ  સરસ્વતીના વહાણા ગામના બે યુવાન મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. 6 ફેબ્રુઆરીએ ડીસાના આસેડા નજીક બાઇક સ્લિપ ખાતા બન્ને મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા મિત્ર ભરતજી પ્રધાનજીનું મંગળવારે રાત્રે સારવાર દરમિયાન મોત થયું.

આજે જ ભરતજી પ્રધાનજી ઠાકોરના લગ્ન હતા ઢેલ ઢોલ શરણાઇ વાગે તે પહેલા છે પરિવારમાં માતમ છવાયો. લગ્નના બે દિવસ પહેલા જ ભરતજી પ્રધાનજી ઠાકોરનું મોત થતા પરિવાર માતમ છવાયો. મિત્રના લગ્ન જઈ પરત ફરતા સમયે નડ્યો અકસ્માત. રવિવારે સાંજે બંને મિત્રો બાઇક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક સ્લીપ થતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં બંનેનું મોત નીપજ્યું હતું. 

ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે. 25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતીકામ કરતા હતા, જેનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં મોત થયું હતું. તો ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતો. ભરત પ્રધાનજીના આજે લગ્ન હતા, પરંતુ તેમનું મોત નીપજતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.

Palanpur : પોતાનાં લગ્નની કંકોતરી આપવા નિકળેલો યુવક-ફોઈનો દીકરો મોતને ભેટ્યા, વિધવા માતાનો એકનો એક દીકરો હતો 

પાલનપુરઃ એક કરૂણ ઘટનામાં પોતાનાં લગ્નની કંકોતરી આપવા માટે ફોઈના દીકરા સાથે નિકળેલા યુવકને વાહને ટક્કર મારતાં તેનું અને ફોઈના દીકરાનું પણ મોત નિપજ્યું હતું. આ પૈકી યુવકની ફોઈનો દીકરો વિધવા માતાનો એકનો એક દીકરો હતો. આ પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.  22 વર્ષીય દીકરાનું માર્ગ અકસ્માતમાં મોતને લઇને સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે.

આબુરોડના માવલ ગામના યુવકનાં લગ્ન હોવાથી મંગળવારે ફોઇના દિકરા સાથે બાઇક પર ચંદ્રાવતી ગામમાં કંકોતરી આપવા આવ્યા હતા. બંને યુવક મોડી રાત્રે પરત ફરતા હતા ત્યારે આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર વાહનની ટક્કરે ફંગાળોયેલા બંને પિતરાઇ ભાઇઓનાં મોત નિપજ્યાં હતા.
આબુરોડ તાલુકાના માવલ ગામના રહેવાસી શંકરભાઈ હરજીજી રબારી (ઉં.વ.22) પોતાની બાઇક  નંબર આરજે-38-એસએ-3200) લઈને મંગળવારે પોતાના ફોઇના દીકરા થાનારામ રબારી (રહે.ઓર,તા.આબુરોડ) સાથે પોતાના લગ્નપત્રિકા વહેંચવા નિકળ્યા હતા. લગ્નની કંકોતરી આપીને મોડી રાત્રે પરત પોતાના ઘરે માવલ જઇ રહ્યા હતા. ત્યારે આબુરોડના ચંદ્રાવતીબ્રિજ પર પાછળથી આવી રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં મામા-ફોઇના ભાઈનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.

આ પૈકી શંકર રબારી બ્રિજની નીચે પટકાયો હતો, જ્યારે થાનારામનો મૃતદેહ બ્રિજ પર લટકાઇ ગયો હતો. અકસ્માતના પગલે ચંદ્રાવતી ગામના લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ આબુરોડ રિકો પોલીસને જાણ કરી હતી. રિકો પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શંકર રબારીની લગ્ન ચંદ્રાવતી ગામમાં નક્કી કર્યા હતા. 11 ફેબ્રુઆરીએ જાન ચંદ્રાવતી ગામમાં આવવાની હતી. લગ્નના ત્રણ દિવસ પહેલા જે ગામમાં શંકરની જાન આવવાની હતી એજ ગામમાં શંકરનું અકસ્માતમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ હતી.

શંકર રબારીના વિધવા ફોઇનો એકનો એક દીકરો થાનારામ અકસ્માતમાં મોતને ભેટતાં   પરિવાર પર આભ તૂટી પડ્યું છે. થાનારામની વિધવા માતાએ એકના એક દીકરા ઉપર આખું જીવન ગુજાર્યું હતું. આખરે 22 વર્ષીય દીકરાનું માર્ગ અકસ્માતમાં મોતને લઇને સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget