શોધખોળ કરો

ડોક્ટરોએ નોનવેજ અને ઈંડાં ખાવાથી દૂર રહેવાની આપી ચેતવણી, ખાવાં જ હોય તો કઈ રીતે ખાવાં તેની પણ આપી સૂચના

ડો. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુજરાતમાં બર્ડફ્લુના હાલના સ્ટેન મુજબ મોતની શક્યતાઓ ખૂબ ઓછી છે.

અમદાવાદઃ ડોક્ટરોએ લોકોને માંસાહાર (નોન-વેજ) અને ઈંડાં ખાવા સામે ચેતવણી આપી છે. નોનવેજ અને ઈંડાં ખાતા  નાગરિકોને ડોક્ટરોએ ચેતવણી આપી છે કે, નોનવેજ અને કાચાં ઈંડા ખાવાથી બર્ડફ્લુનું સંક્રમણ થવાની શકયતા હોવાથી આ પ્રકારના ખોરાકથી દૂર રહેવું. ડોક્ટરોએ નોનવેજ ખાનારા નાગરિકોને રાંધીને નોનવેજ અથવા ઈંડા ખાવા સલાહ આપી છે કે જેથી બર્ડ ફ્લુનો ચેપ લાગવાની શક્યતા ના રહે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુજરાતમાં બર્ડફ્લુના હાલના સ્ટેન મુજબ મોતની શક્યતાઓ ખૂબ ઓછી છે. અલબત્ત બર્ડફ્લુ મૃતક પક્ષીઓમાંથી પણ ફેલાતો હોવાનું તબીબોનું અનુમાન છે એ જોતાં નોનવેજ અને ઈંડાં ખાવાથી દૂર રહેવું. બર્ડફ્લુના પગપેસારા વચ્ચે તબીબોએ નોનવેજ ખાનારા નાગરિકો માટે ચેતવણી આપી છે.નોનવેજ અને ઈંડાને કાચા ખાવા બર્ડફ્લુના સમયમાં અયોગ્ય છે.અલબત્ત નોનવેજ ખાવાના કારણે બર્ડફ્લુ ફેલાતો નથી પણ તબીબી સલાહ મુજબ ઈંડા અને નોનવેજ બાફીને અથવા શેકીને ખાવા યોગ્ય છે.આ તરફ બર્ડફ્લુ મામલે રાહતના સમાચાર એ પણ છે કે હાલ સામે આવેલા બર્ડફ્લુના સ્ટેનમાં મૃત્યુ દર નહિવત બરાબર છે જે તબીબો અને રાજ્ય સરકાર માટે રાહતરૂપી સમાચાર છે.શક્યતાઓ એ પણ છે કે મૃત્યુ પામેલા પક્ષીઓમાં જો બર્ડફ્લુના લક્ષણ હોય તો તેવા સંજોગોમાં મૃતક પક્ષીઓના નિકાલ સમયે આ વાયરસ પોએટ્રી ફાર્મમાં કાર્યરત કર્મચારીઓમાં ફેલાઈ શકે છે જેના કારણે રાજ્ય સરકાર પોઍટરી ફાર્મમાં કાર્યરત કર્મચારીઓના સ્વાસ્થય પર નજર રાખવી પણ જરૂરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget