કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું ગત મોડી રીત્રે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરના કારણે સારવાર હેઠળ હતા. રાત્રે 2:30 કલાકે તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મહેસાણાના કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડિત હતા. મોડી રાત્રે 2.30 વાગ્યે કરશનભાઈએ અંતિમ શ્વાસ લીધા,છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરની તેમની સારવાર ચાલી રહી હતી.અમદાવાદ સિવિલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી, આજે સવારે તેમના નિવાસસ્થાનથી સવારે 11 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે. તેમના વતન નગરાસણ ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે સાડા 10 વાગ્યા સુધી પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શકાશે. કરશનભાઈ સોલંકીના નિધનથી શોકનો માહોલ છે. પ્રમાણિક નેતાઓમાં સૌથી અગ્રીમક્રમે કરશનભાઈ સોલંકી હતા. તેઓનું સાદગીભર્યુ જીવન અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. ધારાસભ્ય બન્યા બાદ પણ એસટીમાં મુસાફરી કરતા હતા.
ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધનથી રાજકારણના વર્તુળમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
કડી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સરળ અને સૌમ્ય સ્વભાવ તથા સાદગીપૂર્ણ વ્યવહાર માટે તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે, તથા સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 4, 2025
ॐ શાંતિ…
-ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર દુ:ખ પ્રગટ કરતા લખ્યું કે, કરશનભાઈ સોલંકીના દુખદ નિધનથી વ્યથિત છું. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.પરિવારજનોને આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે.કરશનભાઈના સેવાના કાર્યોની સુગંધ સદાય પ્રસરતી રહેશે.
કડીનાં ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીનાં દુખદ નિધનથી વ્યથિત છું, ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. એમણે કરેલા સેવાનાં કાર્યોની સુગંધ સદાય ચોમેર પ્રસરતી રહેશે.
— C R Paatil (@CRPaatil) February 4, 2025
ઓમ શાંતિ ! pic.twitter.com/Ds7jN1uMLk
કરશનભાઈ સોલંકીના નિધન પર મયંક નાયકે દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે શોકની લાગણી પ્રગટ કરતા કહ્યું કે, કરશનભાઈ સોલંકી સાથે કામ કરવાની તક મળી.સરળ અને સાદગીથી કરશનભાઈએ જીંદગી વિતાવી.કરશનભાઈ બસમાં મુસાફરી કરીને MLAની ફરજ નિભાવતા હતા, વિસ્તારના પ્રશ્નો માટે સરકારમાં સતત રજૂઆતો કરતા હતા. રાજ્ય અને વિસ્તારના લોકોને મોટી ખોટ છે. પ્રભુ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે
કડી પસંદગી તેમની પસંદગીના ચૂંટાઈને સ્વરસન કરસન સોલંક સાદગી માટે હતા. અનેક વાર કે સચિવ રૂપે વ્યવહાર માટેનો ઉપયોગ કર્યો નથી. તે જો તેમના સ્થાને કોઈ બીમાર તો પોતે દવા ખાને જાય છે.
છેલ્લા 2 ટર્મ કડી હેરફેર કરશન સોલંકી જીતતા આવ્યા છે. તને જીવન ખૂબ જ સાદગીભર્યુ કે તેમની વ્યક્તિની તો એક પણ વાત ન હતી. કરસન સોંલકી તેમના વિસ્તારના લોકલા નાતે હતા અને તેઓ જરૂરતમંદીની સેવા કરવા માટે હતા. જેમને પણ જરૂર હોય તેઓ પ્રત્યક્ષ રીતે મદદ કરી શકે છે.
કરસન સોલંકીનો 1 જાન્યુઆરી 1959માં થયો હતો. 4 ફેબ્રુઆરી 2025 નિરંતર છે. સોલંકી ગુજરાતના કૃપાસાણા ડિલના કડીનાસી હતા. તેઓ પુંજાભાઈ સોલંક પિતા છે. તેમણે 1972માં નગરસન શાળામાંથી ચોથો અભ્યાસ કર્યો હતો અને બાદમાં અભ્યાસ છોડીને અભ્યાસ કર્યો હતો. સામાન્ય બનીતા પહેલા તેઓ કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા અને થોડી ખેતી પણ કરતા હતા.
સોલંકી 2022 ની ગુજરાતની સમાનતામાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કડી સમાન મતવિસ્તારમાંથી જીત્યા હતા. તેમના નજીકના હરીફ, ભારતીય જૂનાભાઈ પરમાર પ્રવિણ ગણપતભાઈને 28,194 મારજિનથી હરાવ્યા હતા. તેઓ સોમપ્રથમ 2017 ગુજરાતના બીજા ભાગના બીજા ભાગના ચાવડા ભાઈ રમણભાઈ મગનભાઈને,746 હાટિન માર્જિનથી હરવીને 7 સભ્યો હતા.






















