શોધખોળ કરો

કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી

મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું ગત મોડી રીત્રે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરના કારણે સારવાર હેઠળ હતા. રાત્રે 2:30 કલાકે તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મહેસાણાના કડીના ભાજપના  ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડિત હતા. મોડી રાત્રે 2.30 વાગ્યે કરશનભાઈએ  અંતિમ શ્વાસ લીધા,છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરની તેમની  સારવાર ચાલી રહી હતી.અમદાવાદ સિવિલમાં  બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી, આજે સવારે તેમના નિવાસસ્થાનથી સવારે 11 વાગ્યે  અંતિમ યાત્રા નીકળશે. તેમના વતન નગરાસણ ગામે  અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે સાડા 10 વાગ્યા સુધી પાર્થિવદેહના  અંતિમ દર્શન કરી શકાશે. કરશનભાઈ સોલંકીના નિધનથી શોકનો માહોલ છે. પ્રમાણિક નેતાઓમાં સૌથી અગ્રીમક્રમે  કરશનભાઈ સોલંકી હતા. તેઓનું સાદગીભર્યુ જીવન અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. ધારાસભ્ય બન્યા બાદ પણ એસટીમાં મુસાફરી કરતા હતા.

ભાજપના  ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધનથી રાજકારણના વર્તુળમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

-ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે  પણ  દુઃખ વ્યક્ત કર્યું છે.  સોશિયલ મીડિયા પર દુ:ખ પ્રગટ કરતા લખ્યું કે, કરશનભાઈ સોલંકીના દુખદ નિધનથી વ્યથિત છું. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.પરિવારજનોને આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે.કરશનભાઈના સેવાના કાર્યોની સુગંધ સદાય પ્રસરતી રહેશે. 

 


કરશનભાઈ સોલંકીના નિધન પર મયંક નાયકે દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે  શોકની લાગણી પ્રગટ કરતા કહ્યું કે, કરશનભાઈ સોલંકી સાથે કામ કરવાની તક મળી.સરળ અને સાદગીથી કરશનભાઈએ જીંદગી વિતાવી.કરશનભાઈ બસમાં મુસાફરી કરીને  MLAની ફરજ નિભાવતા હતા, વિસ્તારના પ્રશ્નો માટે સરકારમાં સતત રજૂઆતો કરતા હતા. રાજ્ય અને વિસ્તારના લોકોને મોટી ખોટ છે. પ્રભુ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે 

કડી પસંદગી તેમની પસંદગીના ચૂંટાઈને સ્વરસન કરસન સોલંક સાદગી માટે હતા. અનેક વાર કે સચિવ રૂપે વ્યવહાર માટેનો ઉપયોગ કર્યો નથી. તે જો તેમના સ્થાને કોઈ બીમાર તો પોતે દવા ખાને જાય છે.
છેલ્લા 2 ટર્મ કડી હેરફેર કરશન સોલંકી જીતતા આવ્યા છે. તને જીવન ખૂબ જ સાદગીભર્યુ કે તેમની વ્યક્તિની તો એક પણ વાત ન હતી. કરસન સોંલકી તેમના વિસ્તારના લોકલા નાતે હતા અને તેઓ જરૂરતમંદીની સેવા કરવા માટે હતા. જેમને પણ જરૂર હોય તેઓ પ્રત્યક્ષ રીતે મદદ કરી શકે છે.

કરસન સોલંકીનો 1 જાન્યુઆરી 1959માં થયો હતો. 4 ફેબ્રુઆરી 2025 નિરંતર છે. સોલંકી ગુજરાતના કૃપાસાણા ડિલના કડીનાસી હતા. તેઓ પુંજાભાઈ સોલંક પિતા છે. તેમણે 1972માં નગરસન શાળામાંથી ચોથો અભ્યાસ કર્યો હતો અને બાદમાં અભ્યાસ છોડીને અભ્યાસ કર્યો હતો. સામાન્ય બનીતા પહેલા તેઓ કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા અને થોડી ખેતી પણ કરતા હતા.

સોલંકી 2022 ની ગુજરાતની સમાનતામાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કડી સમાન મતવિસ્તારમાંથી જીત્યા હતા. તેમના નજીકના હરીફ, ભારતીય જૂનાભાઈ પરમાર પ્રવિણ ગણપતભાઈને 28,194 મારજિનથી હરાવ્યા હતા. તેઓ સોમપ્રથમ 2017 ગુજરાતના બીજા ભાગના બીજા ભાગના ચાવડા ભાઈ રમણભાઈ મગનભાઈને,746 હાટિન માર્જિનથી હરવીને 7 સભ્યો હતા.

 

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget