શોધખોળ કરો

ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકામાં વિવાદ સપાટી પર, તરલા મેવાડાએ આ કારણે રાજીનામું આપ્યાની ચર્ચા

ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકાના ભાજપના છ નગરસેવકો ગાયબ થઇ ગયાના સમાચાર મળતાં ભાજપમાં દોડધામ મચી ગઇ હતી. તમામ ગાયબલ લોકોના ફોન પણ સ્વીચ ઓફ હતા

ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ભાજપમાં હડકંપ મચી ગયો છે. ભાજપના સભ્ય તરલાબેન મેવાડાએ રાજીનામુ ધરી દીધું છે. પક્ષે કેમ્પમાં જવા દબાણ કરતા રાજીનામૃ આપ્યું હોવાની ચર્ચા છે. ભાજપના 6 સભ્ય ગાયબ થયા બાદ મહિલા સભ્યના રાજીનામાથી વિવાદ હવે સપાટી પર જોવા મળી રહ્યો છે. ગાયબ થનારા 6 નગરસેવકો કામદાર પેનલને ટેકો આપે તો ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ઉલ્લેખનિય છે કે, 2 દિવસ પહેલા જ એવા અહેવાલ હતા કે, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકાના ભાજપના છ નગરસેવકો ગાયબ થઇ ગયાના સમાચાર મળતાં ભાજપમાં દોડધામ મચી ગઇ હતી. તમામ ગાયબલ લોકોના ફોન પણ સ્વીચ ઓફ હતા.  ઉલ્લેખનિય છે કે, ગાયબ નગર સેવકો કામદાર પેનલને ટેકો આપે તેવી શક્યતા જોવાઇ રહી છે. જો કે આ દરમિયાન  MLA કિરીટ પટેલે નિવેદન આપ્યું  છે કે, તેઓ પોતાના કામથી બહાર ગયા છે. જો કે  ઊંઝા નગરપાલિકામાં ભાજપ ના 6 સભ્યો ગાયબ થઈ જતા  ભાજપ ચિંતિત છે. કારણ કે, ભાજપ ના 6 સભ્યો ગાયબ થઈ જતા ભાજપ  પ્રમુખ પદ  ગુમાવે તેવી શકયતા છે.. ઊંઝા નગરપાલિકામાં 36 સભ્યો પૈકી ભાજપ પાસે કુલ 20 કામદાર પેનલ પાસે 15 અને 1 અપક્ષ સભ્ય છે. ભાજપના 6 સભ્યો ગાયબ થઈ જતા હવે ભાજપ પાસે 14 સભ્ય છે. ગાયબ થયેલા 6 સભ્યો કામદાર પેનલ ને ટેકો આપે તેવી શકયતા છે.                                   

સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નરેશ પરમાર ટી પી ચેરમેન ની આગેવાનીમાં ભાજપના સભ્ય ગાયબ થયા હોવાના અહેવાલ ફરતા થયા છે. વિકાસના કામો ન થતા અસંતોષ ને પગલે સભ્યો ગાયબ થયા હોવાનું પણ સામે આવ્યું છે. ધારાસભ્ય આ સભ્યો સાથે  બેઠક યોજી હતી. વિકાસ કામ બાબતે કોઈ બાંહેધરી ન લેવાતા સભ્યો ગાયબ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો 

Rajkot News: રાજકોટના હિરાસર એરપોર્ટના આજે શ્રીગણેશ, જાણો કઇ તારીખથી ઉડાન ભરશે ઇન્ટરનેશનલ ફ્લાઇટસ

G20 Summit 2023 Live: ભારતની અધ્યક્ષતામાં G20 સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ, જાણો વધુ અપડેટ્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget