શોધખોળ કરો

Coronavirus: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 24થી 31 માર્ચ સુધી આખું ગુજરાત લોકડાઉન

ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સમગ્ર ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરી હતી. જે આજે રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો

ગુજરાતમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે આજે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સમગ્ર ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરી હતી. જે આજે રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત મહત્વની વાત છે કે, જીવનજરૂયાત વસ્તુઓ મળી રહેશે તે બંધ નહીં રહે. રાજ્યો બહારની બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. કોઈ વ્યક્તિ કારણ વગર ઘરની બહાર નીકળશે તો પોલીસ તેની અટકાવશે. ગુજરાતમાં 30 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેને લઈને સરકાર સહિતના અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. આ પહેલા ગુજરાતના ચાર મોટા શહેરોમાં આગામી 25 તારીખ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જનતા કરફ્યુ’ની અપીલ કરી હતી. જોકે એક દિવસ પહેલાં જ લોકોએ ‘જનતા કરફ્યુ’ને સમર્થન આપ્યું હતું. જનતા કર્ફ્યુના દિવસે જ પાંચ વાગતાં જ ઘણાં શહેરોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેને લઈને સરકારે આ નિર્ણય લીદો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 31 તારીખ સુધી લોકડાઉનનો સરકારે નિર્ણય લીધો છે. જોકે ગુજરાતમાં તબીબી સેવા, શાકભાજી અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. લોકોએ પડાપડી કરવી નહીં તેવી પણ ગુજરાતે સરકારે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાની માહામારી સામે લડવા સરકારે અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, રાજકોટમાં 250 બેડ, વડોદરા 250 બેડના આઇસોલેશન વોર્ડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સારવાર માટે તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?
આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
Embed widget