શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના દારૂના શોખીનો માટે ખુશખબર, દીવ પ્રશાસને લીધો શું મોટો નિર્ણય ?
પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે.
![ગુજરાતના દારૂના શોખીનો માટે ખુશખબર, દીવ પ્રશાસને લીધો શું મોટો નિર્ણય ? Did the Diu administration take a big decision? ગુજરાતના દારૂના શોખીનો માટે ખુશખબર, દીવ પ્રશાસને લીધો શું મોટો નિર્ણય ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/26201531/Diu.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ કોરોના સંક્રમણને કારણે અનલોકમાં ઘણી છૂટછાટ મળી ગઈ છે ત્યારે પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે.
પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે. દીવ-દમણ અને સેલવાસમાં અનલોકમાં પણ અવર-જવર માટે ઓનલાઈન ઈ-પાસ કઢાવતો પડતો હતો.
અનલોકમાં પણ ઈ-પાસ કઢાવવો પડતો હતો જેના કારણે પ્રવાસિયો અને અન્ય લોકો પણ દીવમાં આવવાનું ટાળતાં હતાં. આખરે પ્રશાસને ઈ-પાસને રદ્દ કર્યો જેને લઈ દીવમાં લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)