શોધખોળ કરો

રશિયા-યુક્રેનની અસર હીરા ઉદ્યોગ પરઃ કયા શહેરમાં હીરાના કારખાનાને 15 દિવસ માટે મારી દેવાશે તાળા?

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાના ઘટેલા ભાવ અને ચીન-હોંગકોંગમાં કોરોનાના ઉથલા બાદ લોકડાઉનની સ્થિતિ ઉભી થતાં ખરીદી-લેવાલી અટકી પડતા હીરાના કારખાનેદારો ચિંતામાં મુકાયા છે.

ભાવનગરઃ ભાવનગરમાં ૧લી એપ્રિલથી હીરાના કારખાનાઓને ૧૫ દિવસ માટે તાળા મારી દેવામાં આવશે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાના ઘટેલા ભાવ અને ચીન-હોંગકોંગમાં કોરોનાના ઉથલા બાદ લોકડાઉનની સ્થિતિ ઉભી થતાં ખરીદી-લેવાલી અટકી પડતા હીરાના કારખાનેદારો ચિંતામાં મુકાયા છે. આ કારણથી ૧૫ દિવસ સ્વૈચ્છિક વેકેશન પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

શહેરની નિર્મળનગર હીરા બજારમાં 400 થી 500 જેટલા કારખાનેદારો મિટીંગ યોજી નિર્ણય લીધો. હીરા બજારમાં વેકેશનની જાહેરાતના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોની ચિંતા બે ગણી વધી છે.

Russia Ukraine War: રશિયન સૈનિકોના સતત હુમલાને કારણે યુક્રેન તબાહીની સ્થિતિમાં છે. બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે, મિસાઇલો છોડવામાં આવી રહી છે. હવે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાને લઈને વિશ્વભરમાં પહેલ તેજ થઈ ગઈ છે. આમાં ભારતની ભૂમિકા પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ આ અઠવાડિયે ભારતની મુલાકાતે છે. જ્યારે, ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટ 3 થી 5 એપ્રિલ વચ્ચે ભારતની મુલાકાતે આવવાના છે.

ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શું સમાધાન કરશે?

 

ઇઝરાયેલના પીએમ નફતાલી બેનેટ COVID-19 પોઝિટિવ થયા પછી, તેમની ભારતની મુલાકાત અંગે સસ્પેન્સ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો નફતાલી ભારતની મુલાકાતે આવે છે તો યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગમાં ઉકેલ શોધવાની સંભાવના છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ સાથે વાતચીત કર્યા પછી નફ્તાલી બેનેટ સાથે વાતચીત કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નફ્તાલીની મુલાકાત સમાપ્ત થયા પછી, નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી શકે છે. જો નફતાલી અને મોદી પુતિન તથા ઝેલેન્સ્કી સાથે વાત કરે તો યુદ્ધનો અંત લાવવાનો ઉકેલ શોધી શકાય. ઈઝરાયેલના અમેરિકા સાથે અને યુક્રેન સાથે પણ સારા સંબંધો છે.

ભારત અને ઈઝરાયેલની ભૂમિકા શું હોઈ શકે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget