શોધખોળ કરો

ગુજરાતમાં ધોધમાર વરસાદથી છલકાયા આ ડેમ, જાણો રાજયના જળાશયની શું છે સ્થિતિ

ધોધમાર વરસાદની રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. 207 જળાશયોમાં 14 સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.સૌરાષ્ટ્રના નવ, કચ્છના ચાર, દક્ષિણ ગુજરાતનો એક સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. ગીર સોમનાથનો હિરણ-2 ડેમ 70 ટકા ભરાયો છે.

Gujarat Rain:ધોધમાર વરસાદની રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે..207 જળાશયોમાં 14 સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ છે..સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા પાણીનો જથ્થો છે..ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 47.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 31.17 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 34.59 ટકા, કચ્છના 20 જળાશયમાં 54.43 ટકા પાણીનો જથ્થો છે.

દક્ષિણ ગુજરાતના 13 પૈકી  એક ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. કચ્છના 20 પૈકી 4 ડેમ પુર્ણતઃસપાટીએ પહોંચ્યા છે.અત્યારે તાપીનો ડોસાવાડા, ગીર સોમનાથનો મચ્છુન્દ્રી, જૂનાગઢનો મોતા,ગુજરીયા, ઉબેણ ડેમ પણ  સંપૂર્ણ ભરાઇ ગયો છે. તો અમરેલીના વડિયા અને સાકરોળીનો ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે..રાજકોટના સોડવદર ડેમ, મોજ ડેમ, જામનગરનો વાગડીયા, સપડા અને રૂપારેલ ડેમસંપૂર્ણ ભરાઇ ગયો છે.મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની આવક  થતાં જળ સપાટી 609.13 ફુટ પર પહોંચી છે.ધરોઈ ડેમમાં હાલ 14 હજાર 722 ક્યુસેક પાણીની આવક  થઇ છે.

સૌરાષ્ટ્રના નવ, કચ્છના ચાર, દક્ષિણ  ગુજરાતનો એક સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. ગીર સોમનાથનો હિરણ-2 ડેમ 70 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-2 ડેમ ડીઝાઇન સ્ટોરેજના 70 % એટલે કે આર.એલ. 69.60 મીટર, ઉંડાઇ 7.19 મીટર તથા જીવંત જથ્થો 23.499 એમ.સી.યુ. એમ. જેટલો ભરાયેલ હોય છે,સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ છેસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20 જળાશયોમાં 54.43 ટકા જળસંગ્રહ છે. ઉ. ગુજરાતના 15 જળાશયોમાં 47.25 ટકા જળસંગ્રહ છે,દ.ગુજરાતના 13 જળાશયોમાં 34.59 ટકા જળસંગ્રહ છે,મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.17 ટકા જળસંગ્રહ છે.

ગુજરાતમાં આજે વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતમાં મેઘ મહેર રહેશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે.  જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી મુજબ હાલ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget