શોધખોળ કરો

Vadodara Rain: ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં 1000 લોકોનું સ્થળાંતર, 11 ગામ એલર્ટ પર, ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ

વડોદરાના કરજણમાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે ખસેડાયા છે. તો કોઠીયા ગામે માછીમારની નાવડી પલટી જતાં માછીમાર લાપતા થયા છે.

Vadodara Rain:રાજયમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે.  ત્યારે ભારે વરસાદના કારણે નર્મદા ડેમનું સતત જળસ્તર  વધી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વડોદરા ના કરજણ તાલુકાના 11 જેટલા ગામોમાં નર્મદાના પાણીની અસરને લઈ 1000 ઉપરાંત લોકોનું પશુધન સાથે સલામત સ્થળે સ્થળાંત કરવામાં આવ્યુ છે.

વડોદરાના કરજણમાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોને  એલર્ટ કરવામાં આવ્યા છે. પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે ખસેડાયા છે. ઉપરાંત  આલમપુરા, લીલીપુરા, દિવાબેટ સહિતના ગામોમાં પણ સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. કોઠીયા ગામે માછીમારની નાવડી પલટી જતાં માછીમાર  લાપતા થયા છે. ...

તો બીજી તરફ પવન સાથે વરસેલા વરસાદથી ડભોઈના પટેલવાગા વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી થયું છે. મકાન માલિક સહિત પરિવારના ત્રણ લોકો  ઈજાગ્રસ્ત થયા છે. જેને 108 મારફતે સારવાર માટે  હોસ્પિટલ લઇ જવાયા હતા. મકાન તૂટી પડતાં મકાન પાસે પાર્ક કરેલા  વાહનોનો પણ  કચ્ચરઘાણ નીકળી ગયો છે.

બીજી તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તો બ્લોક થઇ ગયો છે.  ગરૂડેશ્વરથી રાજપીપળા જવાનો રસ્તો  બંધ થતાં વાહનચાલકો રસ્તા પર અટવાયા હતા.  જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતર્યો હતો અને ટ્રાફિકને ક્લિયર કર્યો હતો.                                                                   

નર્મદા નદીમાં મધરાત્રે પાણીની આવક વધતા સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી મંદિર પરિસરમાં પાણી ભરાઇ ગયા છેય  વડોદરાના ડભોઈમાં કરનાળી ગામમાં પણ પાણી ઘુસી જતાં જનજીવન પ્રભાવિત થયુ છે. નદેરિયાં ગામે નીચાણ વાળા વિસ્તારમાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.બ્રિજ ઉપર  પાણી ફરી વળતા રસ્તો પણ બંધ કરી દેવાયો છે.

આ પણ વાંચો 

Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

PM Modi Birthday Live Updates: PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસ બનાવશે BJP, દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામના

Rain Forecast : ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજું પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Vadodara Rain: ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં 1000 લોકોનું સ્થળાંતર, 11 ગામ એલર્ટ પર, ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Advertisement

વિડિઓઝ

Mehsana News: મહેસાણામાં પિતા-પુત્ર કરોડની ઠગાઈ આચરી ઓસ્ટ્રેલિયા રફુચક્કર થયાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : હજુ કેટલા મોતના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : દુર્ઘટના કે હત્યા?
Kumar Kanani: સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
Vadodara Gambhira Bridge Collapse | મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ડ્રાઈવરનો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
ગુરુપૂર્ણિમા નિમિત્તે જલારામ બાપા, બજરંગદાસ બાપા સહિતના 9 મોટા ગુરુઓને વંદન, ભક્તોમાં છે અનેરો મહિમા
ગુરુપૂર્ણિમા નિમિત્તે જલારામ બાપા, બજરંગદાસ બાપા સહિતના 9 મોટા ગુરુઓને વંદન, ભક્તોમાં છે અનેરો મહિમા
છ દિવસ પછી યમનમાં ફાંસી, કેરળની નર્સ નિમિષાને બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
છ દિવસ પછી યમનમાં ફાંસી, કેરળની નર્સ નિમિષાને બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
Embed widget