શોધખોળ કરો

PM Modi Birthday Live Updates: PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસ બનાવશે BJP, દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામના

Happy Birthday PM: આ દિવસે ભાજપ દ્વારા રક્તદાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Key Events
PM Narendra Modi Birthday Live updates 17th September 2023 news updates PM Modi Birthday Live Updates: PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસ બનાવશે BJP, દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામના
ફાઈલ તસવીર
Source : PTI

Background

PM Narendra Modi Birthday Events: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીના જન્મદિવસને સેવા પખવાડા તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડા દરમિયાન ભાજપના કાર્યકરો વિવિધ સમાજ અને વર્ગો સાથે જોડાશે અને સમસ્યાઓના ઉકેલો શોધશે. ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ખાસ તૈયારીઓ કરી છે. 2014માં સત્તામાં આવ્યા બાદથી દરેક વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર કંઈક ખાસ બને છે. આ વખતે પણ વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ પર ઘણી મોટી યોજનાઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે.   

PM મોદીના જન્મદિવસ પર RML પહેલી ટ્રાન્સજેન્ડર OPD ખોલશે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, PM મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ અને અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર OPD (આઉટપેશન્ટ વિભાગ) શરૂ કરવામાં આવશે.

એક આદેશ અનુસાર, ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે સંકલન કરવા માટે દિલ્હીની સેવા ભારતીના સંયોજકો કાર્યક્રમમાં હાજર રહેશે. રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આરએમએલ હોસ્પિટલના ડાયરેક્ટર અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.અજય શુક્લાના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે.

ડો. અજય શુક્લાએ જણાવ્યું હતું કે, "આ પહેલું પગલું છે, અમે દર શુક્રવારે ટ્રાન્સજેન્ડરો માટે વિશેષ રૂપે ઓપીડીનું આયોજન કરીશું અને જો સંખ્યામાં વધારો થતો જોવા મળશે તો દિવસો વધારવામાં આવશે." તેમણે કહ્યું કે ટ્રાન્સજેન્ડરો સામાન્ય ઓપીડીમાં આવી શકશે. તેઓ સારવાર ટાળે છે, તેથી તેમના માટે અલગ ઓપીડી સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

13:38 PM (IST)  •  17 Sep 2023

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું, “ગોવાના લોકો વતી હું પીએમ મોદીને શુભેચ્છા પાઠવું છું. તેમના જન્મદિવસ પર, 'સેવા પખવાડા' પહેલ હેઠળ, અમે લોકોની સેવા કરવા માટે 15 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. અમે ગોવામાં 15 દિવસ માટે ખૂબ જ ઉત્સાહ સાથે તેનું આયોજન કરી રહ્યા છીએ. રક્તદાન સહિત અન્ય ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે."

11:02 AM (IST)  •  17 Sep 2023

'તેમનું જીવન દરેક માટે પ્રેરણારૂપ છે', અનુરાગ ઠાકુર

પીએમ મોદીના જન્મદિવસ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, "પીએમ મોદીને તેમના જન્મદિવસ પર હિમાચલ પ્રદેશ તરફથી ખૂબ ખૂબ અભિનંદન." તેમનું જીવન દરેક માટે પ્રેરણારૂપ છે. તેમણે દરેક ક્ષણ દેશની સેવામાં વિતાવી. તે 'આત્મનિર્ભર ભારત' બનાવવાના માર્ગ પર છે. આપણી સંસ્કૃતિથી લઈને વારસા સુધી તેમણે ભારતને વૈશ્વિક મંચ પર મુક્યું છે. તેમના નેતૃત્વવાળી સરકારમાં સેવા આપવાનું હું ભાગ્યશાળી છું. અમે દર્દીઓને ફળોનું વિતરણ કર્યું. અમે તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને તેમણે આયુષ્માન યોજના આપવા માટે પીએમ મોદીનો આભાર માન્યો.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget