શોધખોળ કરો

Navratri 2024 : નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર

Navratri 2024 : નવરાત્રિમાં માતાજીના મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ અને કચ્છ માતાના મઢમાં દર્શનાર્થે આવે છે. ભક્તોની સુગમતા માટે મંદિરના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Navratri 2024 : નવરાત્રને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યા અંબાજીથી માંડી ચોટીલના ચામુંડા અને કચ્છના માતાના મઢમાં વિશેષ સાધના અનુષ્ઠા હોમ હવનનું આયોજન થાય છે. આ અનુસંઘાને નવરાત્રિ દરમિયાન કચ્છના માતાના મઢ અને પાવાગઢના માંઇ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવરાત્રિ દરમિયાન કચ્છની કુળદેવી  આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં પગયાત્રા કરીને પણ ભક્તો પહોંચે છે. આ અવસરે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  નવરાત્રિ દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. મઢમાં દર્શન માટે સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુંધીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આઠમના આખી રાત મંદિર ખુલ્લું રહેશે.

શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના સમયમાં પણ નવરાત્રિને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા  નવરાત્રિના નવા સમયની જાહેરાત કરવામાં આવી છે.  નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવશે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.  પ્રથમ નોરતે એટલે તા.૩ ઓક્ટોબર, 6 ઓક્ટોબર ત્રીજા નોરતે, 11 ઓક્ટોબર આઠમના રોજ, 13 ઓક્ટોબર દશમા નોરતે અને 17 ઓક્ટોબર પુનમના રોજ દર્શન સવારે 4 વાગ્યે ખુલી જશે અને રાત્રે 8 વાગ્યા સુધી માંઇ ભક્તો માના દર્શન કરી શકશે.             

નવરાત્રિ ક્યારે શરૂ થશે અને ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત 

અશ્વિન મહિનાની શારદીય  3 ઓક્ટોબર ગુરૂવારથી  થવા જઈ રહી છે. આ વખતે ઘટસ્થાપન માટે બે ખૂબ જ શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે. જાણો શારદીય નવરાત્રિમાં કલશ સ્થાપિત કરવાનો શુભ મૂહૂર્ત અને વિધિ

ઘટસ્થાપના માટે શુભ મૂહૂર્ત

કલશ સ્થાપના માટે સવારનો શુભ સમય સવારે 6:15 થી 7:22 સુધીનો છે. તમને સવારે ઘાટ સ્થાપના માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે. આ ઉપરાંત બપોરના સમયે કલશની સ્થાપના કરવાનો સમય પણ અભિજીત મુહૂર્તમાં છે. આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

  આ પણ વાંચો

Shardiya Navratri 2024: નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ, જાણો કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી; જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી; જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
ભારતમાં કઈ કઈ ઇલેક્ટ્રિક કારને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ? લીસ્ટમાં  Maruti, Tata અને Mahindra ના બેસ્ટ મોડેલ
ભારતમાં કઈ કઈ ઇલેક્ટ્રિક કારને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ? લીસ્ટમાં Maruti, Tata અને Mahindra ના બેસ્ટ મોડેલ
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી; જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી; જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
ભારતમાં કઈ કઈ ઇલેક્ટ્રિક કારને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ? લીસ્ટમાં  Maruti, Tata અને Mahindra ના બેસ્ટ મોડેલ
ભારતમાં કઈ કઈ ઇલેક્ટ્રિક કારને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ? લીસ્ટમાં Maruti, Tata અને Mahindra ના બેસ્ટ મોડેલ
Gold Rate: ચાંદીના ભાવ આસમાને, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, MCX પર જાણો લેટેસ્ટ રેટ 
Gold Rate: ચાંદીના ભાવ આસમાને, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, MCX પર જાણો લેટેસ્ટ રેટ 
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટનો બદલ્યો નિયમ, હવે કાઉન્ટરથી ટિકિટ લેવા પર આપવો પડશે OTP
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટનો બદલ્યો નિયમ, હવે કાઉન્ટરથી ટિકિટ લેવા પર આપવો પડશે OTP
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં SCO પદ પર ભરતી, કઈ રીતે થશે પસંદગી, જાણો તમામ ડિટેલ્સ  
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં SCO પદ પર ભરતી, કઈ રીતે થશે પસંદગી, જાણો તમામ ડિટેલ્સ  
ગૌતમ ગંભીરને રવિ શાસ્ત્રીની કડક ચેતવણી,કહ્યું-
ગૌતમ ગંભીરને રવિ શાસ્ત્રીની કડક ચેતવણી,કહ્યું- "પ્રદર્શન સુધારો, નહીં તો નોકરીથી હાથ ધોવા પડશે"
Embed widget