શોધખોળ કરો

આજથી ગુજરાતના મોટા રેલવે સ્ટેશનો પર 50 રૂપિયાને બદલે આટલા રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ

રેલવેની અન્ય એક જાહેરાતમાં તા.૨૯ માર્ચથી અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ વિશેષ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરાયો છે.

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે. ત્યારે રેલવેએ રેલવે સ્ટેશન ખાતે ભીડ અટકાવવા પ્લેટફોર્મ ટિકીટના દરમાં વધારો કર્યો હતો. ત્યારે આજથી અમદાવાદ ડિવીઝનના 13 મોટા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકીટના દરમાં ઘટાડો થશે.

અમદાવાદ રેલવે ડિવીઝન હેઠળના અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મણિનગર, વિરમગામ, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પર આજથી પ્લેટફોર્મ ટિકીટના 50ના બદલે 30 રૂપિયા વસૂલ કરાશે. તો અન્ય નાના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટનો દર 10 માન્ય રહેશે. પ્લેટફોર્મ ટિકીટના દરમાં ઘટાડા સાથે રેલવે વિભાગે રેલવે પ્લેટફોર્મ પણ મુસાફર સિવાયના બિનજરૂરી લોકોને ન આવવા અપીલ પણ કરવામાં આવી છે.

રેલવેની અન્ય એક જાહેરાતમાં તા.૨૯ માર્ચથી અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ વિશેષ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરાયો છે. બાન્દ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ તા. ૨૯ માર્ચથી એલએચબી કોચથી દોડાવાશે.

અમદાવાદથી પસાર થતી ચાર ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. જેમાં મુંબઇ સેન્ટ્રલ-ઓખા, બાન્દ્રા ટર્મિનસ- જમ્મુતવી, બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા, અને બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ જોડાશે.

 ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વકરે નહીં તે માટે સરકારે મહારાષ્ટ્રમાંથી આવતા લોકોનો RTPCR રિપોર્ટ નેગેટિવ ફરજિયાત બતાવવાનો નિયમ બનાવ્યો છે. અને જો 72 કલાકમાં RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ મળશે.

જ્યારે સરકારના આ નિયમનું કેટલું પાલન થઈ રહ્યું છે તેનું ખંડન કરવા જ્યારે ABP અસ્મિતાની ટીમ કાલુપુર રેલવે સ્ટેશન રિયાલીટી ચેક કરવા પહોંચી તો સરકારના નિયમથી વિપરીત દ્રશ્યો સામે આવ્યા હતા. અહીં તો નથી મુસાફરોના રિપોર્ટના ચેકિંગ માટે કોઈ વ્યવસ્થા કે નથી કોઈ મુસાફરો કોરોનાનો રિપોર્ટ કાઢીને આવી રહ્યા. અમદાવાદમાં એક તો કોરોના બેકાબૂ છે એવામાં કોર્પોરેશનની આવી બેદરકારી કોરોનાના સંક્રમણ વધારો કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget