શોધખોળ કરો

ગુજરાતમાં 26 માર્ચથી લદાઈ જશે લોકડાઉન? જાણો ક્યા વિસ્તારોમાંથી લોકો ભાગી રહ્યા છે વતન તરફ?

રાજ્યમાં સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, આના કારણે 26 માર્ચથી લૉકડાઉન લાદવાની અફવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયાથી મજૂરોનુ પોતાના વતન તરફ ભાગવાનો સિલસિલો કંઇક એવો છે કે દરરોજ લગભગ 500-1000 મજૂરો પોતાના ઘરે પાછા જઇ રહ્યાં છે. 

નવી દિલ્હીઃ ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણના કેસોના કારણે શહેરોની હાલત તો બગડી જ રહી છે. આની સાથે સાથે લોકોના મનમાં એકવાર ફરીથી લૉકડાઉન લાગવાની શંકા પણ ઘર કરી ગઇ છે. લાઇવ હિન્દુસ્તાન ડૉટ કૉમમાં છપાયેલી ખબર પ્રમાણે, આવામાં લોકો પોતાના પરિવાર તથા સામાન સહિત સ્થળાંતર કરી રહ્યાં છે. રાજ્યમાં સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, આના કારણે 26 માર્ચથી લૉકડાઉન લાદવાની અફવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયાથી મજૂરોનુ પોતાના વતન તરફ ભાગવાનો સિલસિલો કંઇક એવો છે કે દરરોજ લગભગ 500-1000 મજૂરો પોતાના ઘરે પાછા જઇ રહ્યાં છે. 

લાઇવ હિન્દુસ્તાન ડૉટ કૉમના અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે લાગેલા લૉકડાઉનના કારણે પ્રવાસી મજૂરોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવામાં ફરી એકવાર લોકો લૉકડાઉનની અફવાને લઇને ઘરે પરત જવાનો ફેંસલો કરી રહ્યાં છે. તેમને ડર લાગી રહ્યો છે કે ક્યાંક ગયા વર્ષની જેમ જ લૉકડાઉન લાગી જશે તો ખાવા માટે ફરીથી ફાંફાં મારવાનો વારો ના આવે. આ ચિંતામાં મજૂરો પોતાના પરિવાર તથા સામાનની સાથે પોતાના વતન તરફ ભાગી રહ્યાં છે. જોકે હોળીના કારણે ટ્રેનોમાં જગ્યા નથી, એટલા માટે હવે લોકો વતન જવા માટે બસોનો પણ સહારો લઇ રહ્યાં છે. વળી, બીજીબાજુ સુરતની પાંડેસરા પોલીસે અફવા ફેલાવવાના આરોપમાં ટ્રાવેલ્સ એજન્સી સાથે જોડાયેલા કેટલાક લોકોની પકડી પણ લીધા છે. 
 
પોલીસે જણાવ્યુ કે, હોળીના તહેવારના કારણે ટ્રેનોની સંખ્યામાં કમી છે, જેના કારણે આ લોકો  અફવા ફેલાવીને મોટી કમાણી કરવાના ચક્કરમાં છે. આવામાં લોકો અફવાને સાચી માનીને પોતાના વતન તરફ જવા માટે બસોનો સહારો લઇ રહ્યાં છે. લૉકડાઉનની અફવાને ના ફેંલાવવા દેવા માટે બીજેપી સાંસદ સીઆર પાટિલે પણ સ્પષ્ટતા કરી છે કે લૉકડાઉન લદાવવાની વાત બિલકુલ ખોટી છે. લોકોએ શહેર છોડીને જવાની જરૂર બિલકુલ નથી. વળી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો. લૉકડાઉન  બિલકુલ નહીં લગાવવામાં આવે. ખરેખરમાં પાંડેસરાના બડોદ ગામ ઉપરાંત લિંબાયત, ડિંડોલીથી દરરોજ 30થી વધુ  બસો જઇ રહી છે, આમાં લોકો પોતાના વતનમાં જઇ રહ્યાં છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
Embed widget