શોધખોળ કરો

ગુજરાતમાં આવતી કાલથી લગ્ન સમારંભમાં કેટલા લોકો રહી શકશે હાજર? રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?

મુખ્યમંત્રી વિજય રૂપાણી લગ્ન સમારંભોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં લગ્ન સમારંભોમાં લોકોને કેટલા લોકોને હાજર રાખવા તેને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે ગુજરાત અને દેશમાં અનલોકમાં સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લગ્ન સમારંભોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં લગ્ન સમારંભોમાં લોકોને કેટલા લોકોને હાજર રાખવા તેને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને લોકોને આવકાર્યો છે. અગાઉ લગ્નમાં 100 લોકોને હાજર રાખવાની છૂટ હતી. સરકારે આપેલી છૂટને ડેકોર્ટર્સ અને લગ્ન સમારંભ સાથે જોડાયેલા વ્યવસાયિકોએ સરકારનો આભાર માન્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈથી દિલ્હી આવતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ
મુંબઈથી દિલ્હી આવતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ
LPG થી લઈને યૂપીઆઈ સુધી... 1 ઓક્ટોબરથી બદલાશે  આ 7 નિયમો, તમારે જાણવા જરુરી 
LPG થી લઈને યૂપીઆઈ સુધી... 1 ઓક્ટોબરથી બદલાશે  આ 7 નિયમો, તમારે જાણવા જરુરી 
Pakistan Bomb Blast: પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો, 10ના મોત, 33 ઘાયલ, VIDEO  
Pakistan Bomb Blast: પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો, 10ના મોત, 33 ઘાયલ, VIDEO  
Gujarat Rain : બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Gujarat Rain : બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Advertisement

વિડિઓઝ

સુરેન્દ્રનગરમાં વનકર્મી પર 10 શખ્સોનો હુમલો, કાર અથડાવ્યા બાદ લાકડી વડે માર્યો માર
Surat: સુરત દાંડી રોડ પર અકસ્માત, બેકાબૂ કાર રોડની સાઈડમાં કાંસમાં ખાબકતા બેના મોત
હું તો બોલીશઃ શ્રમિકોના જીવનની કોઈ કિંમત નહીં
હું તો બોલીશઃ આફતનો વરસાદ
હું તો બોલીશ:  બાળકોને કેમ થયું ફૂડ પોઈઝનિંગ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈથી દિલ્હી આવતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ
મુંબઈથી દિલ્હી આવતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ
LPG થી લઈને યૂપીઆઈ સુધી... 1 ઓક્ટોબરથી બદલાશે  આ 7 નિયમો, તમારે જાણવા જરુરી 
LPG થી લઈને યૂપીઆઈ સુધી... 1 ઓક્ટોબરથી બદલાશે  આ 7 નિયમો, તમારે જાણવા જરુરી 
Pakistan Bomb Blast: પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો, 10ના મોત, 33 ઘાયલ, VIDEO  
Pakistan Bomb Blast: પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો, 10ના મોત, 33 ઘાયલ, VIDEO  
Gujarat Rain : બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Gujarat Rain : બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવશે
'અમને અમેરિકાએ રોક્યા...' મુંબઈ હુમલા પર ચિદમ્બરમનો સૌથી મોટો ખુલાસો, જાણો શું કહ્યું?
'અમને અમેરિકાએ રોક્યા...' મુંબઈ હુમલા પર ચિદમ્બરમનો સૌથી મોટો ખુલાસો, જાણો શું કહ્યું?
ઇંડોનેશિયામાં નમાઝ દરમિયાન ઇસ્લામિક સ્કૂલની ઇમારત ધરાશાયી, 65 વિદ્યાર્થીઓ દટાયા
ઇંડોનેશિયામાં નમાઝ દરમિયાન ઇસ્લામિક સ્કૂલની ઇમારત ધરાશાયી, 65 વિદ્યાર્થીઓ દટાયા
Rain Forecast: ખંભાતના અખાત પાસે સર્જાયું વેલમાર્ક લો પ્રેશર, આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
Rain Forecast: ખંભાતના અખાત પાસે સર્જાયું વેલમાર્ક લો પ્રેશર, આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
Rain Forecast:રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસશે વરસાદ, કયાં જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Rain Forecast:રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસશે વરસાદ, કયાં જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Embed widget