શોધખોળ કરો

ગુજરાત ગૌણ સેવા મંડળ આઉટ, જાણો વન રક્ષકની પરીક્ષા લેવાની જવાબદારી કોને સોંપાઇ?

સરકારને ખુદ ગૌણ સેવા પસંદગી મંડળ પર ભરોસો નહિ. વન વિભાગમાં વન રક્ષકની પરિક્ષા ગૌણ સેવા પસંદગી મંડળના બદલે ગુજરાત યુનિવર્સિટી મારફતે યોજવાનું નક્કી કર્યુ. 

ગાંધીનગરઃ વન રક્ષકની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 27 માર્ચે વન રક્ષકની ભરતી માટે પરીક્ષા યોજાશે. 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી આર્થિક અનામતના લાભ લેવા ફોર્મમાં ઉમેદવારો ઓનલાઇન સુધારો કરી શકશે. નવેમ્બર 2018 મા 334 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઇ હતી.

સરકારને ખુદ ગૌણ સેવા પસંદગી મંડળ પર ભરોસો નહિ. વન વિભાગમાં વન રક્ષકની પરિક્ષા ગૌણ સેવા પસંદગી મંડળના બદલે ગુજરાત યુનિવર્સિટી મારફતે યોજવાનું નક્કી કર્યુ. 


ગુજરાત ગૌણ સેવા મંડળ આઉટ, જાણો વન રક્ષકની પરીક્ષા લેવાની જવાબદારી કોને સોંપાઇ?


ગુજરાત ગૌણ સેવા મંડળ આઉટ, જાણો વન રક્ષકની પરીક્ષા લેવાની જવાબદારી કોને સોંપાઇ?


ગુજરાત ગૌણ સેવા મંડળ આઉટ, જાણો વન રક્ષકની પરીક્ષા લેવાની જવાબદારી કોને સોંપાઇ?

Gujarat Corona Guideline : કેસો ઘટતા 19 શહેરોમાંથી હટશે નાઇટકર્ફ્યૂ? આજે જાહેર થશે નવી ગાઇડલાઇન

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો  દિનપ્રતિદીન ઘટી રહ્યાં છે તેથી રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડા સહિતની વધુ રાહત આપશે એવા સંકેત મળ્યા છે. કોરોનાની પરિસ્થિતી થાળે પડી  રહી છે તેથી રાત્રિ કરફ્યુનો સમય 11 વાગ્યાથી સવારના વાગ્યા સુધીનો થઇ શકે  તેવી સંભાવના છે. કોરોનાના કેસો ઘટયાં છે તે શહેરોમાં કરફ્યુ મુક્તિ આપવા પણ સરકાર ઈચ્છુક છે. ગુજરાતના 19 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાઈ શકે છે. 

આજે નવી SOP જાહેર થાય તે રાજકોટના વેપારીઓએ કહ્યું, કોરોના કેસો કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વેપારીઓને રાહત આપવામાં આવે. હોટલ વ્યવસાય મૃત હાલતમાં છે ત્યારે હોટલ વ્યવસાય અને રાહત મળે તે માટે સમય અવધિ વધારવામાં આવે. સૌથી વધુ રેકડી કે નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અસર થાય છે ત્યારે રાત્રી કરફર્યું માં ફેરફાર કરવામાં આવે. એસઓપી જાહેર થાય તે પહેલાં સૌરાષ્ટ્રના આર્થિક પાટનગરના વેપારીઓનો મત.

ગુરૂવારે સાંજે  ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી કોર કમિટીની બેઠકમાં નવી માર્ગદર્શિકા મુદ્દે નિર્ણય લેવાશે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બીજી તરફ ગુજરાતમાં ફરજિયાત માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા પણ સરકાર વિચારી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ સંકેત આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે, લોકો હવે માસ્કથી કંટાળ્યા છે તેથી માસ્ક જવા જોઈએ. જે રીતે કોરોના રોગચાળામાંથી બહાર નિકળ્યા છીએ એ રીતે માસ્ક પહેરવામાંથી પણ બહાર નિકળીશું. ગુજરાતમાં અત્યારે માસ્ક નહી પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. માસ્ક મરજીયાત થશે તો આ દંડ ભરવામાંથી મુક્તિ મળશે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે વિદાય લઇ રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. અત્યારે અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. આ ઉપરાંત કેસો વધતાં સરકારે આણંદ, નવસારી, ધ્રાંગધ્રા, કાલાવડ, ગોધરા, વિજલપોર, બિલીમોરા,  વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ. અંકલેશ્વર, ધોરાજી, ગોંડલ,  સુરેન્દ્રનગર અને જેતપુરમાં પણ રાત્રી કરફ્યુ લાદી લીધો હતો. હવે માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફ્યુ લદાશે એવો સંકેત મળ્યો છે.

મળતી માહીતી મુજબ, અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં  રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. રાત્રિ કરફયુના સમયમા એકાદ કલાકની વધુ રાહત મળે તેવી સંભાવના છે. રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધીનો થઇ શકે છે. 

બુધવારે કેબિનેટની બેઠકમાં નવી માર્ગદર્શિકાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. 11મી ફેબ્રુઆરીએ રાત્રિ કરફ્યુની સમય અવધિ પૂર્ણ થઇ રહી છે ત્યારે  ગુરૂવારે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ કોર કમિટીની બેઠક મળશે.  આ બેઠકમાં નવી માર્ગદર્શિકા અંગે નિર્ણય લેવામાં આવશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
General Knowledge: બાઇક કે કાર પાછળ કેમ દોડે છે કૂતરાઓ, શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
General Knowledge: બાઇક કે કાર પાછળ કેમ દોડે છે કૂતરાઓ, શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
Embed widget