શોધખોળ કરો

‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, આ તારીખે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી

રાજ્યના દરિયા કાંઠે આગામી 6-7 નવેમ્બરે 'મહા' વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘મહા’ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. આને કારણે લક્ષદ્વિપ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાતનાં દક્ષિણ કાંઠે ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેરળમાં 1000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં જ્વલ્લે જ બનતી ઘટના મુજબ આ વર્ષે એક સાથે બે વાવાઝોડાની સિસ્ટમ સર્જાઈ છે. રાજ્યના દરિયા કાંઠે આગામી 6-7 નવેમ્બરે 'મહા' વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં 60-70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હાલમાં 'મહા' વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય છે અને તે દર 6 કલાકમાં 24 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. 'મહા' વાવાઝોડું પણ ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા હતી પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોને ધમરોળે તેવી વકી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડાવે તેવી સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે 'મહા' વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2 નવેમ્બરે ભારે વરસાદની વકી છે. આ વાવાઝોડાની અસરના કારણે ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે  6 થી 7 નવેમ્બરના સૌરાષ્ટ્રના વેરાવળ દરિયા કિનારે ટકરાય તેવુ અનુમાન છે. જેના કારણે ગીર સોમનાથ, પોરબંદર,જામનગર, અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અસર થય શકે છે.જેને લઈ સરકારને પણ એલર્ટ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

India vs Australia Semi-Final: કાંગારુઓને કચડી ટીમ ઇન્ડિયા પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાંAhmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડNadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget