શોધખોળ કરો

Gujarat Politics: રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની તારીખ નક્કી, આ નવા ચહેરાને મળશે સ્થાન

રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની તારીખ લગભગ નિશ્ચિત થઇ ગઇ છે. 15 ઓક્ટોબર અથવા તો 16 ઓક્ટોબરના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. abp અસ્મિતા પાસે   રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે.

ગાંધીનગર:રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણના લઇને  abp અસ્મિતા પાસે   EXCLUSIVE જાણકારી સામે આવી છે. 15 અથવા 16 ઓક્ટોબરે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ગઈકાલની પાંચ કલાકની મેરેથોન બેઠકમાં કેબિનેટવિસ્તરણની યાદી  તૈયાર કરાઈ હતી. વિસ્તરણની સાથોસાથ મંત્રીમંડળમાં મોટા ફેરફારની પણ  શક્યતા છે.   abp અસ્મિતા પાસે રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે. મંત્રીમંડળનું વિસ્તરણ ગુરૂવાર સુધીમાં નક્કી થશે. ઉલ્લેખનિય છે કે,આવતીકાલે વિકાસ સપ્તાહની પૂર્ણાહૂતિ બાદ વિસ્તરણની શક્યતા છે. વિસ્તરણ બાદ ગુરૂવારે કેબિનેટની બેઠક મળે તેવી શક્યતા છે. વિસ્તરણની સાથે-સાથે ખાતાઓની ફેરબદલ પણ નક્કી કરાશે. કેટલાક રાજ્ય મંત્રીઓને પ્રમોશન મળશે તેવી પણ શક્યતા છે. મંત્રીમંડળમાં સામેલ હાલના છ મંત્રીને પડતા મૂકાશે તે વાત નિશ્ચત છે. બચુ ખાબડને પણ  પડતા મૂકાઇ તેવી  તે નિશ્ચિત છે. ઉપરાંત ભીખુસિંહ પરમારને પણ  પડતા મૂકાય તેવી શક્યતા છે.  ઉપરાંત ભાનુબેન બાબરિયાની પણ  બાદબાકી  થઇ શકે છે.

સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ હાલના 17 પૈકીના 10થી 11 મંત્રીઓને  પડતા મૂકાશે.16 નવા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે  છે. વર્તમાન મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત ત્રણ  રિપીટ થશે.ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા  યથાવત રહેશે. ઉલ્લખનિય છે કે, હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટ મંત્રીનું પ્રમોશન મળી શકે છે. જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને મંત્રી મંડળમાં  સ્થાન મળી શકે છે.

ચૈતન્યસિંહ ઝાલા, પી.સી.બરંડાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. ઉપરાંત ઉદય કાનગડ, પ્રદ્યુમન વાજા, દર્શનાબેન દેશમુખનો મંત્રીમંડળમાં સમાવેશ થઇ શકે છે.કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલને.કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયાને મંત્રી મંડળમાંથી પડતાં  મૂકાશે શકે  છે.મુકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂતની મંત્રી મંડળમાંથી બાદબાકી થશે. પ્રદેશ અધ્યક્ષ બનતા જગદીશ વિશ્વકર્માની મંત્રી મંડળમાંથી બાદબાકી થશે. તો નવા દસ ધારાસભ્યનો મંત્રીમંડળમાં  સમાવેશ કરવામાં આવશે. જેમાં જયેશ રાદડિયનું નામ પણ નક્કી છે.  રીવાબા જાડેજાની ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ શકે છે. અલ્પેશ ઠાકોરનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.   પ્રદેશ ભાજપના નવા સંગઠનને લઈને યાદી તૈયાર થઈ ચૂકી છે.

મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કોંગ્રેસ નેતાએ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરીએ કહ્યું હતું કે 162 સીટ સાથેની પૂર્ણ બહુમતી ભાજપ પાસે છે. કોઈ પણ હાથીને બહાર કાઢીને ઘોડાને મૂકી શકે છે. ભાજપના એક પણ ધારાસભ્યમાં બોલવાની હિંમત નથી. કોઈને અન્યાય થાય કે ન્યાય મળે તે માટે કોઈ બોલી શકતું નથી. છ મહિના પછી ફરીથી પણ મંત્રીમંડળ બદલી શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Advertisement

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Embed widget