શોધખોળ કરો

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં હિટવેવ અને કેટલીક જગ્યાએ વરસાદની આગાહી કરી, જાણો

ગુજરામાં (Gujarat) છેલ્લા એક સપ્તાહથી  કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ (monsoon) થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. જેના કારણે તાપમાનમાં (weather) પણ બદલાવ જોવા મળ્યો છે.

અમદાવાદ : ગુજરામાં (Gujarat) છેલ્લા એક સપ્તાહથી  કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ (monsoon) થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. જેના કારણે તાપમાનમાં (weather) પણ બદલાવ જોવા મળ્યો છે. જોકે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની (Heatwave) આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીન તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. 

ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકતા તાપમાનમાં વધારો થશે.  જેને લઈને 25 અને 26 તારીખે પોરબંદર,બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવ(Heatwave)ની આગાહી કરવામાં આવી છે.  ગરમ પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અમદાવાદ શહેરમાં 41થી 43 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે.

26 થી 29 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  બેવડી ઋતુથી કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. રાજસ્થાન પર એક સાકલોનીક સર્ક્યુલર સક્રિય થયું છે. તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્રમાં વીજળીના ચમકારા તેમજ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 26થી 29 એપ્રિલ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ,કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

રવિવારે મોરબી જીલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેથી મોરબી, હળવદ, માળીયા મી.ટંકારામાં માવઠું થયું હતું. ખેતરોમાં પડેલા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યાં હતા. મોરબી જીલ્લામાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને શુષ્ક અને ઠંડી આબોહવા અને ઝડપી પવન ફૂંકાયો હતો.  કોરોનાની મહામારી વચ્ચે બેવડી ઋતુથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બપોરે ગરમી પડી રહી છે અને સાંજે વરસાદનું વાતાવરણ જોવા મળે છે. .જો કે કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના ગોમતીપુરમાં કબ્રસ્તાનમાં ગેરકાયદેસર રહેતા લોકોને દૂર કરવાનો વિવાદ વકર્યોBhavnagar News: શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા બુટલેગરોની દાદાગીરીનો આરોપજૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં પિતા-પુત્રની હત્યાથી ચકચારJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે પિતા-પુત્રની કરી દેવાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Gir Somnath: તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા, લોકોમાં ભયનો માહોલ
Gir Somnath: તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા, લોકોમાં ભયનો માહોલ
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Dividend Stocks: આ કંપનીઓએ રોકાણકારોના ભર્યા ખિસ્સા, તગડા ડિવિડન્ડની કરી જાહેરાત
Dividend Stocks: આ કંપનીઓએ રોકાણકારોના ભર્યા ખિસ્સા, તગડા ડિવિડન્ડની કરી જાહેરાત
Embed widget