શોધખોળ કરો

ગુજરાતી સાહિત્ય જગતના ‘કાળજાના કટકા’ એવા કવિ દાદુદાન ગઢવીનું નિધન

મારે ઠાકરજી નથી થવું, કાળજા કેરો કટકો, જેવી અનેક અમર રચના ગુજરાતી સાહિત્યાને આપનાર જૂનાગઢના કવિ દાદનું સોમવારે સાંજે આઠ વાગ્યે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. કવિદાની નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકના લાગણી ફેલાઇ છે.

મારે ઠાકરજી નથી થવું, કાળજા કેરો કટકો, જેવી અનેક અમર રચના ગુજરાતી સાહિત્યાને આપનાર જૂનાગઢના કવિ દાદનું સોમવારે સાંજે આઠ વાગ્યે  નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. કવિદાની નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકના લાગણી ફેલાઇ છે.

બાપુ ગઢવી એટલે કે કવિદાદનું સોમવારે સાંજે નિધન થતાં ગુજરાતી સાહિત્ય જગતમાં કદી ન પૂરાઇ તેવી ખોટ પડી છે. તેમના નિધનનના સમાચારથી ગુજરાતી સાહિત્ય જગતમાં મોતનું મોજું ફરી વળ્યું છે. કવિ દાદે 8 પુસ્તરો લખ્યા હતા તેમના રચેલા ગીતોનો ગુજરાતી ફિલ્મોમાં પણ ઉપયોગ થયો છે.

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી જાય, મારે ઠાકોરજી નથી થવું જેવી અનેક રચનાઓ ગુજરાતી સાહિત્યમાં અમર થઇ ગઇ છે. દાદુ પ્રતાપ ગઢવીનો જન્મ વેરાવળ નજીક ઇશ્વરિયા ગામમાં થયો હતો. તેમની અવિસ્મરણીય રચના માટે તેમને મેઘાણી એવોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો. તેમની પસંદગી આ પદ્મશ્રી સન્માન માટે પણ થઇ હતી. તેમની જીવનની સૌથી  આશ્ચર્યજનક વાત તો એ છે કે. તેઓ ખુદ તો માત્રા 4 ધોરણ જ ભણ્યાં હતા પરંતુ તેમની રચેલી કૃતિ પર આજે સાહિત્યના વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યાં છે.  કવિ દાદના નિધનથી કલાકારો, કસબીઓ અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મંગળવારે સવારે તેમનો ધૂના ગામે  પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો. જો કે તેઓ શબ્દ દેહે હંમેશા ચિરસ્મરણીય અને ચિરંજીવી રહેશે.

દાદુદાન ગઢવીના મોતથી સાહિત્ય જગત સહિત ચારણ સમાજમાં પણ શોકની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનિય છે કે,  જાન્યુઆરી મહિનામાં કવિ  દાદુદાન ગઢવીના મોટા પુત્રનું કોરોનાના કારણે નિધન થયું હતું. ઉપરાછાપરી પરિવારને કાળ થપાટ લાગતા પરિવાર સ્તબ્ધ છે.

દાદુદાન ગઢવીએ ગુજરાત ગૌરવ એવોર્ડ, મેઘાણી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે. જો કે પદ્મશ્રી એવોર્ડ લેવાનો બાકી રહી ગયો..

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget