શોધખોળ કરો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
ગોધરા મામલતદાર કચેરીમાં જોગવાઈ વિરુદ્ધ કામગીરી, 23 રૂપિયાની કામગીરી માટે 300 રૂપિયાનો ખર્ચ કરાવવામાં આવતો હોવાનું ખુલ્યું.
ગોધરામાં રેશન કાર્ડની કામગીરીમાં અરજદારોને થતી ખોટી હેરાનગતિનો પર્દાફાશ થયો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ વેશપલટો કરીને ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લેતા આ ભાંડો ફૂટ્યો હતો.
Published at : 02 Jan 2025 07:52 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























