શોધખોળ કરો
મરાઠા અનામત આંદોલનને ટેકાની જાહેરાત કરતાં હાર્દિકે શું કહ્યું, જાણો

ઉદયપુરઃ મહારાષ્ટ્રમાં ગુજરાતના પટેલ અનામત આંદોલન જેવા આંદોલનનાં એંધાણ લાગી રહ્યાં છે. રાજ્યનું રાજકારણ મરાઠાઓના વિરોધ-મોરચાઓને મળી રહેલા સારા પ્રતિસાદને લીધે ગરમાયું છે. આ મુદ્દે હાર્દિક પટેલે મરાઠા આંદોલનને સમર્થન આપ્યું છે.
હાર્દિક પટેલે ફેસબુક પર લખ્યું કે, મહારાષ્ટ્રના મરાઠા સમુદાય દ્વારા અનામતની માગ ઉઠી છે. ગુજરાતનો પાટીદાર સમાજ મરાઠાની સાથે છે. અને આ રાજનૈતિક નથી પરંતુ ખેડૂતની માગ છે. ખેડૂતના હકની માગ છે. આવનારી પેઢીનો હકનો અવાજ છે. હાર્કિદે વધુમાં લખ્યું કે, હવે તો યુદ્ધ જ કલ્યાણ છે. અમે ગાંધીને પણ માનીએ છીએ અને સરદારને પણ. પરંતુ જરૂરત પડ્યે શિવાજી અને ભગતસિંહને પણ માનીએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
