શોધખોળ કરો

IND vs NZ: સંજૂ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાંથી ફરી બહાર કરવામાં આવ્યો, ટ્વિટર પર ભડક્યા ફેન્સ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી વન-ડે મેચ હેમિલ્ટનના સિડન પાર્ક ખાતે રમાઈ રહી છે

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી વન-ડે મેચ હેમિલ્ટનના સિડન પાર્ક ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતના વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ મેચમાં સંજૂની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંજૂને બહાર કરવામાં આવતા ટ્વિટર પર તેના ફેન્સ ગુસ્સે ભરાયા હતા. તેણે સંજુની હકાલપટ્ટી માટે ટીમ ઈન્ડિયા, બીસીસીઆઈ અને ઋષભ પંત પર જોરદાર નિશાન સાધ્યું છે.

સંજૂ સાથે ફરી અન્યાય

ભારતના વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસનને શાનદાર પ્રદર્શન બાદ પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેણે પ્રથમ વનડેમાં પણ 36 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. તેણે શ્રેયસ ઐય્યર સાથે 80થી વધુ રનની ભાગીદારી કરી હતી. જેના આધારે ભારત 300 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું હતું.  પરંતુ આ પ્રદર્શન બાદ પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમે બીજી વનડેમાં સંજૂ સેમસનની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કર્યો છે.

પંતને ફરી તક મળી

ભારતીય ટીમે ખરાબ ચહેરા સામે ઝઝૂમી રહેલા ઋષભ પંતને વધુ એક તક આપી છે. તેને બીજી વનડે માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. રિષભ પંત લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ફેન્સ સતત તેને ટીમમાંથી બહાર કરીને સંજૂને તક આપવાની વાત કરી રહ્યા છે. જો પંતની છેલ્લી પાંચ ઇનિંગ્સ પર નજર કરીએ તો તેણે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં 6,3,6,11,15 રન બનાવ્યા છે. વર્ષ 2022માં તેના T20 પ્રદર્શન પર નજર કરીએ તો તેણે આ વર્ષે 21 ઇનિંગ્સમાં માત્ર 21.21ની સરેરાશથી 364 રન બનાવ્યા છે. પંતનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે મુખ્ય ચિંતાનો વિષય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget