શોધખોળ કરો

ગુજરાતમાં મ્યુકરમાયકોસિસના કેસ વધવા પાછળ બહાર આવ્યું ચોંકાવનારું કારણ, જાણીને લાગી જશે આઘાત

બ્લેક ફંગસ જ્યાં સુધી શરીરમાં પ્રવેશે નહીં ત્યાં સુધી રોગ થતો નથી.

મ્યુકર માઈકોસિસ રોગ માટે ડાયાબિટીસ અને સ્ટીરોઈન દવાને દોશ આપવામાં આવે છે જોકે એવું નથી. કોરોના વાયરસની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી અને તા માટે બાયપેપ, વેન્ટિલેટર પર દર્દીને ફેસ માસ્ક પહેરાવીને નઝલ કેન્યુલા અને ગળામાં ટ્યૂબ નાખી હોય, ત્યારે ફેસ માસ્ક-નઝલ કેન્યુલાથી ઇજા અને ગળામાં ટ્યૂબ નાખવાથી ગળાની ચામડી છોલાઇ હોય ત્યારે આવી ઇજા દ્વારા ફૂગ શરીરમાં પ્રવેશીને રોગ કરી શકે છે. માટે દર્દીને ઓરલ હાઈજીનથી મ્યુકર માઈકોસીસને વધતો અટકાવી શકાય છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વિશ્વમાં 1 લાખની સામે એક વ્યક્તિને બ્લેક ફંગસની અસર થતી હોય છે. તેની જગ્યાએ હાલમાં અમદાવાદમાં 1 હજારથી વધારે બ્લેક ફંગસના દર્દી છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીને ઓક્સિજનની વધારે જરૂર પડતા બહારથી ઓક્સિજન આપવા માટે નઝલ કેન્યુલા(ટ્યૂબ)મૂકાય છે. ત્યારે આ ટ્યૂબ નિયમિત બદલવી જોઈએ, સાથે જ દર્દીના મોઢાની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખું જરૂરી છે.

બ્લેક ફંગસ જ્યાં સુધી શરીરમાં પ્રવેશે નહીં ત્યાં સુધી રોગ થતો નથી. ફંગસ શરીરમાં પ્રવેશ્યાના 3થી 4 અઠવાડિયામાં ચેપ ફેલાય છે. ફંસદ દરેક વ્યકિતના શરીરની બહાર હોય છે ત્યારે ઓક્સિજનના ઉપકરણોની યોગ્ય સફાઇને અભાવે તેમજ કોવિડના દર્દીમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી શરીર તેનો પ્રતિકાર કરી શકતું નથી. ફંગસ શરીરમાં પ્રવેસ્યા પછી 3-4 સપ્તાહ લાગે છે. જેથી દર્દીના રજા આપ્યા બાદ મ્યકર માઈકોસિસ થયાનું જણાય છે.

ઓક્સિજન, બાયપેપ કે વેન્ટિલેટર પર રહેલાં દર્દી જાતે પોતોના મોઢાને સ્વચ્છ કરી શખતા નથી. જેથી નર્સિંગ સ્ટાફે જ્યારે દર્દી સારવાર લીધા બાદ ઘરે જાય ત્યારબાદ પણ સગાએ ઓરલ હાઇજીનનું ધ્યાન રાખવું જોઇએ.

ડાયાબિટીસ, એચઆઇવી, કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, સ્ટીરોઇડ આપ્યા હોય ત્યારે શરીરની ઓટો ઇન્યુનિટી સિસ્ટમ નબળી પડી જાય છે. માટે હોસ્પિટલમાં અને ઘરે બિટાડીનના કોગળા કરાવીને દર્દીના મોઢાની સફાઇ કરવી જરૂરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget