શોધખોળ કરો

Gujarat election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી ગાબડું, જાણો ક્યા નેતાએ પાર્ટી છોડી

Gujarat assembly election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે. જ્યંતીસિંહ ઝાલાએ રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે.

Gujarat assembly election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે. જ્યંતીસિંહ ઝાલાએ રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. જ્યંતીસિંહ ઝાલા રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાયા છે. મહેંદ્રસિંહ વાધેલાની સભામાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે. આ પહેલા પણ ઘણા નેતાઓ બીજેપી છોડી ચૂક્યા છે. ધવલસિંહ સહિત અનેક નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે.

જિગ્નેશ મેવાણી ભાજપ અને AAPના બદલે કૉંગ્રેસમાં કેમ જોડાયા

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મુકાબલો આ વખતે ખૂબ જ રસપ્રદ બનવાનો છે. ચૂંટણીમાં ભાગ લઈને AAPએ ચૂંટણીને ત્રિકોણીય ફોર્મેટમાં ફેરવી દીધી છે. બીજી તરફ, ગુજરાતના વડગામમાં  જિગ્નેશ મેવાણી  અપક્ષ ઉમેદવાર બનવાને બદલે હવે કોંગ્રેસ વતી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બર 2021માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ અગાઉ વડગામથી અપક્ષ તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. જો કે આ વખતે પણ તેઓ વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ હિન્દી ન્યૂઝ વેબસાઈટ ધ લલ્નટોપને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કયા કારણોસર તેઓ ભાજપ કે AAPને બદલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

જિગ્નેશ મેવાણી શા માટે કોંગ્રેસમાં જોડાયા ?

જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાવાનું મુખ્ય કારણ એ હતું કે તેઓ રાહુલ ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ ઘણી વખત રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. જેમાં તેઓ રાહુલ ગાંધીને મળ્યા અને ખબર પડી કે રાહુલ ગાંધી એવા વ્યક્તિ છે જે ક્યારેય અંગત મીટિંગમાં કે જાહેર મંચ પર જૂઠું બોલતા નથી. જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધી વિશે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ એવા વ્યક્તિ છે જે આ દેશના લોકોને ક્યારેય છેતરશે નહીં. આ સિવાય તે વાસ્તવમાં ઉદારવાદી અને ડેમોક્રેટિક વ્યક્તિ છે. કોંગ્રેસમાં આવવાનું મુખ્ય કારણ પાર્ટી દ્વારા દલિતો માટે કામ કરવાનું જણાવ્યું હતું.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે કોંગ્રેસમાં દલિતો, આદિવાસીઓ, મજૂરો અને લઘુમતીઓના મુદ્દા પર બોલવાની તેમને હંમેશા સ્વતંત્રતા મળશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેથી પ્રથમ તબક્કાના મતદાન માટે એક સપ્તાહ બાકી છે.  8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવશે. 

રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget