શોધખોળ કરો

Gujarat election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી ગાબડું, જાણો ક્યા નેતાએ પાર્ટી છોડી

Gujarat assembly election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે. જ્યંતીસિંહ ઝાલાએ રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે.

Gujarat assembly election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે. જ્યંતીસિંહ ઝાલાએ રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. જ્યંતીસિંહ ઝાલા રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાયા છે. મહેંદ્રસિંહ વાધેલાની સભામાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે. આ પહેલા પણ ઘણા નેતાઓ બીજેપી છોડી ચૂક્યા છે. ધવલસિંહ સહિત અનેક નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે.

જિગ્નેશ મેવાણી ભાજપ અને AAPના બદલે કૉંગ્રેસમાં કેમ જોડાયા

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મુકાબલો આ વખતે ખૂબ જ રસપ્રદ બનવાનો છે. ચૂંટણીમાં ભાગ લઈને AAPએ ચૂંટણીને ત્રિકોણીય ફોર્મેટમાં ફેરવી દીધી છે. બીજી તરફ, ગુજરાતના વડગામમાં  જિગ્નેશ મેવાણી  અપક્ષ ઉમેદવાર બનવાને બદલે હવે કોંગ્રેસ વતી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બર 2021માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ અગાઉ વડગામથી અપક્ષ તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. જો કે આ વખતે પણ તેઓ વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ હિન્દી ન્યૂઝ વેબસાઈટ ધ લલ્નટોપને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કયા કારણોસર તેઓ ભાજપ કે AAPને બદલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

જિગ્નેશ મેવાણી શા માટે કોંગ્રેસમાં જોડાયા ?

જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાવાનું મુખ્ય કારણ એ હતું કે તેઓ રાહુલ ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ ઘણી વખત રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. જેમાં તેઓ રાહુલ ગાંધીને મળ્યા અને ખબર પડી કે રાહુલ ગાંધી એવા વ્યક્તિ છે જે ક્યારેય અંગત મીટિંગમાં કે જાહેર મંચ પર જૂઠું બોલતા નથી. જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધી વિશે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ એવા વ્યક્તિ છે જે આ દેશના લોકોને ક્યારેય છેતરશે નહીં. આ સિવાય તે વાસ્તવમાં ઉદારવાદી અને ડેમોક્રેટિક વ્યક્તિ છે. કોંગ્રેસમાં આવવાનું મુખ્ય કારણ પાર્ટી દ્વારા દલિતો માટે કામ કરવાનું જણાવ્યું હતું.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે કોંગ્રેસમાં દલિતો, આદિવાસીઓ, મજૂરો અને લઘુમતીઓના મુદ્દા પર બોલવાની તેમને હંમેશા સ્વતંત્રતા મળશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેથી પ્રથમ તબક્કાના મતદાન માટે એક સપ્તાહ બાકી છે.  8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવશે. 

રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે કાર અને એસટી બસનો ભયંકર અકસ્માત, 3 લોકોને ઇજા, એકનું મૃત્યુ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે કાર અને એસટી બસનો ભયંકર અકસ્માત, 3 લોકોને ઇજા, એકનું મૃત્યુ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કઈ પાર્ટીમાં જોડાશે ખજૂરભાઇ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા ફેંક' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : વહેલો ન્યાય, 'સત્યમેવ જયતે'
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 EBCની માંગ બની પ્રબળ
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે કાર અને એસટી બસનો ભયંકર અકસ્માત, 3 લોકોને ઇજા, એકનું મૃત્યુ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે કાર અને એસટી બસનો ભયંકર અકસ્માત, 3 લોકોને ઇજા, એકનું મૃત્યુ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
Embed widget