શોધખોળ કરો

Gujarat election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી ગાબડું, જાણો ક્યા નેતાએ પાર્ટી છોડી

Gujarat assembly election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે. જ્યંતીસિંહ ઝાલાએ રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે.

Gujarat assembly election 2022: અરવલ્લીમાં ભાજપમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે. જ્યંતીસિંહ ઝાલાએ રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. જ્યંતીસિંહ ઝાલા રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાયા છે. મહેંદ્રસિંહ વાધેલાની સભામાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે. આ પહેલા પણ ઘણા નેતાઓ બીજેપી છોડી ચૂક્યા છે. ધવલસિંહ સહિત અનેક નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે.

જિગ્નેશ મેવાણી ભાજપ અને AAPના બદલે કૉંગ્રેસમાં કેમ જોડાયા

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મુકાબલો આ વખતે ખૂબ જ રસપ્રદ બનવાનો છે. ચૂંટણીમાં ભાગ લઈને AAPએ ચૂંટણીને ત્રિકોણીય ફોર્મેટમાં ફેરવી દીધી છે. બીજી તરફ, ગુજરાતના વડગામમાં  જિગ્નેશ મેવાણી  અપક્ષ ઉમેદવાર બનવાને બદલે હવે કોંગ્રેસ વતી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બર 2021માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ અગાઉ વડગામથી અપક્ષ તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. જો કે આ વખતે પણ તેઓ વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ હિન્દી ન્યૂઝ વેબસાઈટ ધ લલ્નટોપને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કયા કારણોસર તેઓ ભાજપ કે AAPને બદલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

જિગ્નેશ મેવાણી શા માટે કોંગ્રેસમાં જોડાયા ?

જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાવાનું મુખ્ય કારણ એ હતું કે તેઓ રાહુલ ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ ઘણી વખત રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. જેમાં તેઓ રાહુલ ગાંધીને મળ્યા અને ખબર પડી કે રાહુલ ગાંધી એવા વ્યક્તિ છે જે ક્યારેય અંગત મીટિંગમાં કે જાહેર મંચ પર જૂઠું બોલતા નથી. જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધી વિશે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ એવા વ્યક્તિ છે જે આ દેશના લોકોને ક્યારેય છેતરશે નહીં. આ સિવાય તે વાસ્તવમાં ઉદારવાદી અને ડેમોક્રેટિક વ્યક્તિ છે. કોંગ્રેસમાં આવવાનું મુખ્ય કારણ પાર્ટી દ્વારા દલિતો માટે કામ કરવાનું જણાવ્યું હતું.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે કોંગ્રેસમાં દલિતો, આદિવાસીઓ, મજૂરો અને લઘુમતીઓના મુદ્દા પર બોલવાની તેમને હંમેશા સ્વતંત્રતા મળશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેથી પ્રથમ તબક્કાના મતદાન માટે એક સપ્તાહ બાકી છે.  8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવશે. 

રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
Embed widget