શોધખોળ કરો

મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો

ડીટવાસ ગામે મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં પોતાની વહાલી 3 પુત્રીઓને કુવામાં નાખીને માતાએ પણ કુવામાં કુદકો મારીને આપઘાત કર્યો

મહિસાગરના ડીટવાસ ગામે મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં પોતાની વહાલી 3 પુત્રીઓને કુવામાં નાખીને માતાએ પણ કુવામાં કુદકો મારીને આપઘાત કર્યો હતો. નાનકડાં ગામમાં હ્નદય કંપાવનારી ઘટના બનતાં ઘટનાસ્થળે લોકો મોટી સંખ્યા દોડી આવ્યા હતાં. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો મહિસાગરના ડીટવાસ ગામના ખેડા ફળીયાના ખેતી કામ કરતાં રમણભાઈ દલાભાઇ ડામોરના લગ્ન મંગુબેન સાથે થયા હતા. તેઓના સુખીલગ્ન જીવનમાં 3 પુત્રી જન્મી હતી. પત્નીની ત્રણ વખતની પ્રેગનન્સીમાં પુત્રીઓનો જ જન્મ થયો હતો. જ્યારે મંગુબેન પોતાની કુખે પુત્ર જન્મે તેવી ઝંખના સેવતા હોવાથી નિરાશ થઈ ગયા હતાં. મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો આ હતાશામાં તેઓએ પુત્ર પ્રાપ્તી ન થતાં માનસિક નિરાશામાં જ ઘરની નજીક આવેલા કુવામાં પોતાની 3 પુત્રીઓને કઠણ કાંળજે કુવામાં નાખી દીધી હતી ત્યાર બાદ પોતે પણ કુવામાં કુદી પડ્યા હતા. ડુબી જવાથી માતા સહિત 3 દિકરીઓના મોત નિપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકોને ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો આ હતાશામાં તેઓએ પુત્ર પ્રાપ્તી ન થતાં માનસિક નિરાશામાં જ ઘરની નજીક આવેલા કુવામાં પોતાની 3 પુત્રીઓને કઠણ કાંળજે કુવામાં નાખી દીધી હતી ત્યાર બાદ પોતે પણ કુવામાં કુદી પડ્યા હતા. ડુબી જવાથી માતા સહિત 3 દિકરીઓના મોત નિપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકોને ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Embed widget