શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાવનગરમાં પિતાએ જુવાનજોધ દીકરાની માથે લાકડીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો?
21 વર્ષના ગોપાલની પિતાએ લાકડી માથાના ભાગે મારતા તેનું મોત થઈ ગયું હતું. પુત્ર ગોપાલ અસ્થિર મગજનો હોવાથી પિતા-પુત્ર વચ્ચે રકઝક થઈ હતી
![ભાવનગરમાં પિતાએ જુવાનજોધ દીકરાની માથે લાકડીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો? Man murder of 21 year old son in Bhavnagar ભાવનગરમાં પિતાએ જુવાનજોધ દીકરાની માથે લાકડીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/09185028/crime-scenee.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં જુવાનજોધ દીકરાની ખૂદ પિતાએ જ લાકડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે જાણ થતાં તળાજા પોલીસે તપાસ તેજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, તળાજાના સાંકડાસર ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી છે. પિતા અને પુત્રને ઝઘડો થતાં પુત્રની હત્યા કરી નાંખી છે. 21 વર્ષના ગોપાલની પિતાએ લાકડી માથાના ભાગે મારતા તેનું મોત થઈ ગયું હતું. પુત્ર ગોપાલ અસ્થિર મગજનો હોવાથી પિતા-પુત્ર વચ્ચે રકઝક થઈ હતી. રકઝક બાદ પિતાએ પુત્રને લાકડી ફટકરાતા તેનું મોત થયું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)