શોધખોળ કરો

મનસુખ વસાવાએ કહ્યું, જો ધર્મપરિવર્તન બંધ ન થયું તો આવનારા સમયમાં હિન્દૂ લઘુમતીમાં આવી જશે

મનસુખ વસાવા એ કહ્યું કે આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ મુઘલ સામ્રાજ્ય થઈ જશે. આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના.

NARMADA : નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચ ની જાહેરસભા યોજવામાં આવી હતી જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા  હાજર રહ્યા હતા. આ જાહેરસભામાં મનસુખ વસાવાએ સંબોધન કર્યું હતું અને હિન્દૂ ધર્મ પર ટીકા ટિપ્પણી કરનાર તેમજ ધર્મ પરિવર્તન કરવાનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. 

હિન્દૂ લઘુમતીમાં આવી જશે
ધર્મ પરિવર્તન કરવાનારાઓ પર આકરા પ્રહાર કરતા મનસુખ વસાવા એ કહ્યું કે જો ધર્મ પરિવર્તન બંધ ન થયું તો આવનાર સમયમાં હિન્દૂ લઘુમતીમાં આવી જશે અને દેશ પર કોઈ મુસ્લિમ કન્ટ્રી રાજ કરશે.  જનજાતિ સુરક્ષા મંચની જાહેર સભામાં મનસુખ વસાવા એ કહ્યું કે જો ધર્મપરિવર્તન બંધ ના થયું તો આવનારા સમય માં હિન્દૂ લઘુમતીમાં આવી જશે અને મુસ્લિમ કન્ટ્રીના લોકો ભારત પર રાજ કરશે. 

ધર્મ પરિવર્તન કરનારાના આદિવાસી લાભો લઇ લો 
મનસુખ વસાવા એ કહ્યું કે આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ  મુઘલ સામ્રાજ્ય થઈ જશે. આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના.  જો ધર્મ પરિવર્તન ચાલુ રહેશે તો પછી કાયદો બનાવીશું કે જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના લોકોના આદિવાસી  તરીકેના લાભો બંધ કરી દેવા પડશે.  મનસુખ વસાવાએ કહ્યું કે જનજાતિ સમાજની એક જ માંગ કે આદિવાસી સમાજના લોકો ધર્મપરિવર્તન કરે તો તે લોકોને ડીલિસ્ટિંગ કરવા જોઈએ.  ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ બની જનાર આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢી મુકવા જોઈએ. 

હિન્દૂ ધર્મની જ ટીકા કેમ કરવામાં આવે છે ? 
આ જાહેર સભામાં ધર્મના રક્ષણ માટે જો બલિદાન આપવાનું હશે તો મનસુખ વસાવા પહેલું બલિદાન આપીશ એમ કહ્યું. તેમને કહ્યું કે  હું પયગંબરને સલામ કરું છું ઈશું ભગવાનને સલામ કરું છું. અમે ઈશું ભગવાનની ટીકા નથી કરતા પયગંબર પર ટીકા નથી કરતા. તો કેમ આપણા ધર્મની જ ટીકા કરે છે? કેટલાક લોકો વિદેશી વિચારધારાના કારણે સોશિયલ મીડિયામાં લખે છે. 

અમારા દેવી દેવતા પર ટીકા કરવાનો તમને કોઈ હક્ક નથી
તેમણે કહ્યું હિન્દૂ ધર્મ માટે જે લોકો લખે છે તે લોકો ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ વિશે કેમ લખતા નથી? મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે અમારા દેવી દેવતા પર ટીકા કરવાનો તમને કોઈ હક્ક નથી. અમે અમારા ધર્મ માટે જીવ  પણ આપી દઈશું. મિત્ર બદલી શકાય,  ઘરવાળી બદાય,  બધું બદલાય,  પણ ધર્મ ન બદલી શકાય. મુસ્લિમ અને ખ્રિસ્તીએ વિદેશી ધર્મ છે

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Embed widget