શોધખોળ કરો

અંદામાનમાં ચોમાસાનું થયું આગમન, જાણો ગુજરાતમાં કઇ તારીખે પહોંચી શકે છે ચોમાસું

ચોમાસાના આગમનને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના મતે 27 મેએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે

ચોમાસાના આગમનને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે હવામાન વિભાગના મતે 27 મેએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેર કરી છે કે મંગળવારે નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન અંદામાન-નિકોબાર, બંગાળના ઉપસાગરમાં થયું છે. ગુજરાતમાં 10 કે 11 જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે. ગુજરાતમાં ચાર દિવસ પહેલા ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન છે.

સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું દર વર્ષે 18-22 મે સુધી અંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. જો કે હાલ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં હોવાથી ચોમાસું તેની કુદરતી પરંપરા કરતાં પાંચ દિવસ વહેલાં અંદામાન-નિકોબારમાં પહોંચ્યું છે અને 3થી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સામાં, માલદીવ, કોમોરીન વિસ્તાર, બંગાળના ઉપસાગરના વધુ વિસ્તાર, આખા અંદામાન -નિકોબારના સંપૂર્ણ ટાપુ વિસ્તારમાં પણ આગળ વધે તેવી શક્યતા છે. જો આ બધા કુદરતી પરિબળો આ જ રીતે સાનુકુળ બની રહેશે તો નૈઋત્યની વર્ષા ઋતુનું કેરળ આગમન 27 મેએ થવાની પૂરી શક્યતા છે.

જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમય પહેલા આવી ગયું છે. તેની ગતિ અને દિશાના આધારે એવો અંદાજ છે કે ચોમાસુ 27 મે સુધીમાં કેરળ પહોંચી શકે છે. ચોમાસાના આગમનના પરિણામે છેલ્લા બે દિવસથી નિકોબાર ટાપુઓ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા

16 મે સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં, 15 મે સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમય પહેલા શરૂ થઈ ગયુ છે. હવામાન નિષ્ણાતો માને છે કે તેની ગતિ અને દિશાના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચોમાસુ 27 મે સુધીમાં કેરળ પહોંચી શકે છે, જ્યારે સામાન્ય રીતે તે 1 જૂનથી શરૂ થાય છે. નિકોબાર ટાપુઓ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget