શોધખોળ કરો

Ram mandir : રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા અવસરે રાજ્ય સરકારનો નિર્ણય, શાળામાં અડધા દિવસની રજા જાહેર

22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઇને રાજ્ય સરકારે શાળામાં અડધા દિવસની રજા જાહેર કરી છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

Ram mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જો કે 500 વર્ષના લાંબા ઇંતેજાર અને સંઘર્ષ બાદ આ ઘડી આવી હોવાથી દરેક લોકો તેના રાજયમાં રહીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છે.  આ અવસરનો લાભ દરેક લોકો લઇ શકે માટે શાળામાં હાફ ડે રજા જાહેર કરી છે.ગુજરાત શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા ગુજરાતની તમામ શાળામાં અડઘા દિવસની રજા જાહેર કરી છે.

તો બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટ મનપાએ પણ  મહત્વનો નિર્ણય લીધો છે. 22 જાન્યુ.એ રાજકોટ મનપામાં અડધા દિવસની રજા જાહેર કરી છે. રાજકોટ મનપાની કચેરીઓમાં બપોરે અઢી વાગ્યે સુધી રજા રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડોદરાના વાઘોડિયા GIDCમાં રજા રહેશે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વાઘોડિયાનગર પણ  બંધ  બંધ રહેશે.વાઘોડિયામાં 22 જાન્યુ.એ તમામ એસો.એ રજાની જાહેરાત કરી છે.

22 જાન્યુઆરીએ હિંમતનગર માર્કેટયાર્ડ પણ  બંધ રહેશે. મોરબીનું હળવદ પણ 22 જાન્યુ.એ સ્વૈચ્છિક બંધ રહેશે. જેતપુર અને ઊંઝા માર્કેટ યાર્ડ પણ 22 જાન્યુએ બંધ રહેશે. ખેરગામ માર્કેટ યાર્ડની તમામ દુકાનો પણ બંધ રહેશે.થરાદના વેપારીઓ પર 22 જાન્યુ.એ બજાર પાળશે. વલસાડનું દાણા બજાર પણ 22 જાન્યુ.એ બંધ રહેશે. પોરબંદર માર્કેટયાર્ડ  22 જાન્યુઆરીએ બંધ રહેશે,. ભાવનગરમાં MKB યુનિ.માં 22 જાન્યુ.એ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા 22ને બદલે 24 અને 27 જાન્યુ.એ પરીક્ષા લેવાશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget