શોધખોળ કરો

Ram mandir : રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા અવસરે રાજ્ય સરકારનો નિર્ણય, શાળામાં અડધા દિવસની રજા જાહેર

22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઇને રાજ્ય સરકારે શાળામાં અડધા દિવસની રજા જાહેર કરી છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

Ram mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જો કે 500 વર્ષના લાંબા ઇંતેજાર અને સંઘર્ષ બાદ આ ઘડી આવી હોવાથી દરેક લોકો તેના રાજયમાં રહીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છે.  આ અવસરનો લાભ દરેક લોકો લઇ શકે માટે શાળામાં હાફ ડે રજા જાહેર કરી છે.ગુજરાત શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા ગુજરાતની તમામ શાળામાં અડઘા દિવસની રજા જાહેર કરી છે.

તો બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટ મનપાએ પણ  મહત્વનો નિર્ણય લીધો છે. 22 જાન્યુ.એ રાજકોટ મનપામાં અડધા દિવસની રજા જાહેર કરી છે. રાજકોટ મનપાની કચેરીઓમાં બપોરે અઢી વાગ્યે સુધી રજા રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડોદરાના વાઘોડિયા GIDCમાં રજા રહેશે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વાઘોડિયાનગર પણ  બંધ  બંધ રહેશે.વાઘોડિયામાં 22 જાન્યુ.એ તમામ એસો.એ રજાની જાહેરાત કરી છે.

22 જાન્યુઆરીએ હિંમતનગર માર્કેટયાર્ડ પણ  બંધ રહેશે. મોરબીનું હળવદ પણ 22 જાન્યુ.એ સ્વૈચ્છિક બંધ રહેશે. જેતપુર અને ઊંઝા માર્કેટ યાર્ડ પણ 22 જાન્યુએ બંધ રહેશે. ખેરગામ માર્કેટ યાર્ડની તમામ દુકાનો પણ બંધ રહેશે.થરાદના વેપારીઓ પર 22 જાન્યુ.એ બજાર પાળશે. વલસાડનું દાણા બજાર પણ 22 જાન્યુ.એ બંધ રહેશે. પોરબંદર માર્કેટયાર્ડ  22 જાન્યુઆરીએ બંધ રહેશે,. ભાવનગરમાં MKB યુનિ.માં 22 જાન્યુ.એ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા 22ને બદલે 24 અને 27 જાન્યુ.એ પરીક્ષા લેવાશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
Embed widget