શોધખોળ કરો
રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા સુધીમાં ચોમાસુ લેશે વિદાય ?
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
![રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા સુધીમાં ચોમાસુ લેશે વિદાય ? Rainfall forecast for five days in the state રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા સુધીમાં ચોમાસુ લેશે વિદાય ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/25214126/rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે છે. રાજ્યમાં સરેરાશ 134 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજયમાં સીઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે છે.
આવતીકાલથી રાજયમાં સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાના વિદાયમાં હજી વિલબ થશે એવું હવામાન વિભાગનું અુમાન છે.
બીજા બાજુ થોડા દિવસથી પડી રહેલ વરસાદને પગલે ભાવનગરના મહુવાનો માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. મહુવા તાલુકામાં સારા વરસાદના પગલે માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)