શોધખોળ કરો

Weather Forecast: ગુજરાતમાં આ તારીખથી વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Gujarat Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં તાળાઇ રહેલા વાવાઝોડાની પણ ચેતવણી જાહેર કરી છે. જાણીએ ડિટેલ

Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. આ દરમિયાન ગુજરાતમાં મીની વાવાઝોડા જેવી અસર જોવા મળી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વાવાઝોડાની ચેતવણી આપી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 17 મે બાદ વાવાઝડોના ખતરાને લઇને લોકોને માહિતગાર કર્યો છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ  "17 મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે છે. 20 એપ્રિલથી 8 જૂન સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે.જેના કારણે આ સિસ્ટમ 20 એપ્રિલથી 8મી જૂન સુધી ખતરનાક વાવાઝોડા બની શકે છે.   વાવાઝોડાની  ગુજરાતમાં ખતરનાક અસર થઈ શકે છે.  અરબ સાગરમાં પણ  17 મે બાદ હલચલ વધશે, જેની અસરથી રાજ્યમાં 25 મેથી 4 જુન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.  8 જૂનથી અરબસાગરના પવનમાં ફેરફાર થતા 20 જૂન વચ્ચે વાવાઝોડું બનશે.  5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે"

IMD મુજબ, હાલમાં દેશમાં  પાંચ હવામાન સિસ્ટમ એક્ટિવ છે.   પરિણામે, રાજ્યમાં વરસાદ, તોફાન અને કરા પડયાં છે.  હવામાન વિભાગની વધુ એક આગાહીએ ચિંતા વધારી છે.  22 માર્ચ પછી એક નવી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગ અનુસાર,  અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  હવામાનમાં ફરી એકવાર પલટો આવશે,. આ સિસ્ટમની અસર, ખાસ કરીને ગુજરાત ઉત્તર મધ્યપ્રદેશ રાજસ્થાન પર અનુભવાઈ શકે છે.  આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં હવામાન આંશિક રીતે અસ્થિર રહેશે. દિવસના તાપમાનમાં વધારો થશે, અને સાંજે વાદળો ઘેરાશે અને ઘૂળ ભરી આંઘી સાથે  ગાજવીજ સાથે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

હવામન  વિભાગની આગાહી મુજબ 22 માર્ચે એક સિસ્ટમ આકાર લેશે જે એક્ટિવ થતાં 25 માર્ચ બાદ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનો પારો ગગડશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં બરબાદીનો વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. ચોટીલામાં 1.54 ઈંચ, રાજકોટ અને ભેસાણમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપલેટા, ધોરાજી અને ઓખા જેવા વિસ્તારોમાં આશરે 20 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાવરકુંડલા, ચુડા, મુંદ્રા, લોધિકા, લાલપુર અને વિસાવદર જેવા વિસ્તારોમાં પણ મધ્યમ પ્રમાણમાં વરસાદ નોંધાયો છે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget